Site icon News Continuous Bureau | Mumbai

દુખદ સમાચાર : ‘લંકેશ’ એટલે કે અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 6 ઓક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

લંકેશ ના નામથી મશહૂર, ટેલિવિઝન જગતના ભીષ્મ પિતામહ, દમદાર અવાજ, અતુલનીય પર્સનાલિટી ધરાવતા અરવિંદ ત્રિવેદીનું દુઃખદ અવસાન થયું છે. તેઓ ૮૨ વર્ષના હતા. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન રાવણ નો રોલ એટલો અતુલનીય રીતે ટેલિવિઝન પર પ્રસ્તુત કર્યો હતો કે આજે પણ તેમનો કિરદાર વખાણવામાં આવે છે. તેઓ શિવ મહિમ્ન સ્તોત્ર એક શ્વાસમાં બોલી શકતા હતા. તેમજ તેમની કારકિર્દી વખાણવા લાયક રહી હતી.

તેમના નિધન થી ભારતીય સિને સૃષ્ટિને એક સારા કલાકારની ખોટ પડી છે.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version