Site icon

કંગનાએ તમામ સાંસદો માટે રાખ્યું ‘થલાઇવી’ નું ખાસ સ્ક્રિનિંગ, જાણો કંગનાએ શું કહ્યું સ્મૃતિ ઇરાનીની પ્રશંસામાં

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

 

 

બોલીવુડ ક્વીન કંગના રાણાવતની ફિલ્મ થલાઇવી આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

 

કંગના એ ગુરુવારે દિલ્હી માં સંસદના સભ્યો માટે તેની ફિલ્મ થલાઇવીનું ખાસ સ્ક્રીનિંગ રાખ્યું હતું.

 

કંગનાએ અભિનેત્રી અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને વાસ્તવિક જીવન ની 'થલાઇવી' પણ ગણાવી હતી.

 

ઉલ્લેખનીય છે કે કંગનાએ તેની ફિલ્મ થલાઇવી સિનેમાઘરોમાં રિલીઝ થાય તેના માટે ભારે મહેનત કરી હતી અને તે માટે તે સફળ પણ થઈ.

આ અભિનેત્રી સાથે લગ્ન કરવા ગોવિંદાએ સુનીતા સાથે સગાઈ તોડી, જાણો શું થયું એ સંબંધોનું

 

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version