Site icon

કોરોના સંગીત સિતારાને ભરખી ગયો. ફિલ્મ સંગીત ની જોડી તૂટી.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૨૩ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

નદીમ શ્રવણ ની કમ્પોઝર જોડી તૂટી ગઈ છે. ગઈકાલે સંગીતકાર શ્રવણકુમાર રાઠોડનું કોરોનાને કારણે મૃત્યુ થયું. તેઓ ૬૬ વર્ષના હતા. માહિમ ખાતે આવેલી રહેજા હોસ્પિટલમાં તેમને ભરતી કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ થઇ ગયા બાદ તેમની તબિયતમાં કોઈ જ સુધારો જણાયો નહીં. આખરે તેમણે હોસ્પિટલમાં પોતાના જીવનના અંતિમ શ્વાસ લીધા.

તેમણે અનેક બોલિવૂડની હિટ ફિલ્મોમાં સંગીત આપ્યું છે. તેમજ તેમનું સંગીત આજે વખણાય છે.

આજની પોઝિટિવ સ્ટોરી : કોરોના માંથી બહાર આવવાની સંઘર્ષ કથા. એક સમયે લાગ્યું નહીં જીવાય અને ત્યારબાદ જીવન મળ્યું…. 
 

Farah Khan: ફિલ્મોથી વધુ કમાણી! ફરાહ ખાને YouTubeની કમાણીનું સિક્રેટ ખોલ્યું, જાણો કેવી રીતે થાય છે આટલો મોટો ફાયદો
Masti 4 Review: નિરાશાજનક રિવ્યૂ, ‘મસ્તી 4’એ કોમેડીના સ્તરને નીચે પાડ્યું, પૈસા બરબાદ!
Do Diwane Sheher Mein: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુર પહેલીવાર સાથે, ભણસાલી પ્રોડક્શનની નવી લવ સ્ટોરીની જાહેરાત
Mrs Deshpande Teaser Out: માધુરીનો જાદુ! ‘મિસેસ દેશપાંડે’ ટીઝર જોઈને ફેન્સ બેકાબૂ, જુઓ ધક ધક ગર્લનો નવો અંદાજ.
Exit mobile version