Site icon

આર્યન ખાન કેસમાં મોટો વળાંક, પાર્ટીમાં રેડ પાડનાર NCB અધિકારી જ હવે મુશ્કેલીઓમાં; થશે આ કાર્યવાહી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 25 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

સોમવાર.

ક્રુઝ પાર્ટી ડ્રગ કેસમાં સાક્ષીઓના ખંડણીના આરોપો બાદ NCBના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેની મુશ્કેલીઓમાં વધારો થયો છે. 

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ સમીર વાનખેડે સામે લાંચ લેવાના આરોપસર વિજિલન્સ તપાસ શરૂ કરી છે.

NCB DG જ્ઞાનેશ્વર સિંહના જણાવ્યા અનુસાર, 'NCBએ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે વિરુદ્ધ તકેદારી તપાસના આદેશ આપ્યા છે. 

આ તપાસ બાદ હવે સમીર વાનખેડે તેમના પદ પર ચાલુ રહેશે કે કેમ તેના પર શંકાના વાદળો ઘેરાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આર્યન ખાન કેસના સાક્ષી પ્રભાકર સૈલે NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયા વસૂલવાનો આરોપ લગાવ્યો છે.

Saiyara Movie Controversy: બોલિવૂડમાં ફરી સ્ક્રિપ્ટ ચોરીનો વિવાદ! સિંગર અમિત જાધવે ‘સૈયારા’ ના મેકર્સ પર લગાવ્યા ગંભીર આરોપ; જાણો શું છે આખી ઘટના.
LPG Crisis Hits Film City: બોલિવૂડ પર ગેસ સંકટનો મારો: શૂટિંગ સેટ પર રસોડા ઠપ થતા પ્રોડ્યુસર્સે આપી ચેતવણી, શૂટિંગ શિડ્યુલ ખોરવાવાની ભીતિ
Bollywood Trivia: એક ગીત અને ૮૦ ફિલ્મોના નામ! જાણો કમલ હાસનની એ બ્લોકબસ્ટર ફિલ્મ વિશે જેણે બોલીવુડમાં મચાવ્યો હતો ખળભળાટ
Dhurandhar 2 Advance Booking: રણવીર સિંહની ફિલ્મનું ૬૦ કરોડનું ધમાકેદાર બુકિંગ, શું ‘ધુરંધર 2’ બનાવશે ઇતિહાસનો સૌથી મોટો ઓપનિંગ રેકોર્ડ?
Exit mobile version