Site icon News Continuous Bureau | Mumbai

દિવંગત ભારત રત્ન લતા મંગેશકર, જેમણે નરેન્દ્ર મોદીને પ્રથમ વખત વડા પ્રધાન બનવાની શુભેચ્છા આપી હતી. તેમના નિધન પછી પણ વડાપ્રધાનને આ રીતે તેમના નામની શુભેચ્છા મળી.

 News Continuous Bureau | Mumbai

સુર કોકીલા અને ભારત રત્ન (Bharat Ratna) સ્વ.લતા મંગેશકર (Lata Mangeshkar)ની યાદમાં, તેમના પરિવારે સોમવારે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’(Lata Deenanath Mangeshkar)ની જાહેરાત કરી છે.

Join Our WhatsApp Channel

આ વખતે આ પહેલો એવોર્ડ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આપવામાં આવનાર છે. 

`લતા દીનાનાથ મંગેશકર` એવોર્ડ ઉષા મંગેશકર(Usha mangeshkar)  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરશે. 

24 એપ્રિલે મુંબઈમાં (Mumbai)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. 

આ એવોર્ડ સમારોહ મુંબઈના ષણમુખાનંદ હોલમાં યોજાશે.

આ સમાચાર પણ વાંચો :   'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version