Site icon News Continuous Bureau | Mumbai

Abhishek Bachchan: આ કારણ થી અભિષેક બચ્ચન મીડિયા સામે આપતો નથી સફાઈ, અભિનેતા એ કર્યો ખુલાસો

Abhishek Bachchan: અભિષેક બચ્ચને ‘કાલીધર લાપતા’ના પ્રમોશન દરમિયાન પોતાના છૂટાછેડા ની અફવાઓ અને નેગેટિવ ન્યૂઝ પર આપ્યો જવાબ

Abhishek Bachchan Opens Up on Divorce Rumors and Negative News

Abhishek Bachchan Opens Up on Divorce Rumors and Negative News

News Continuous Bureau | Mumbai 

Abhishek Bachchan: બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન એ પહેલીવાર પોતાના અને ઐશ્વર્યા રાય ના છૂટાછેડા ની અફવાઓ પર ખુલાસો કર્યો છે. ‘કાલીધર લાપતા’  ના પ્રમોશન દરમિયાન તેણે કહ્યું કે હવે તેને નેગેટિવ ન્યૂઝથી અસર થાય છે કારણ કે હવે તેનો પરિવાર છે. તેણે કહ્યું કે “તમે મારી જિંદગી જીવી નથી રહ્યા, તમને ખબર નથી કે આ બધું વાંચીને કેવું લાગે છે.”

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Aamir Khan: રીના દત્તા સાથે છૂટાછેડા લીધા બાદ ડિપ્રેશનનો શિકાર બન્યો હતો આમિર ખાન, બોલિવૂડ ના આ બે સુપરસ્ટાર એ આપ્યો સાથ

“હવે આ વાતો દુખ આપે છે”- અભિષેક બચ્ચન 

અભિષેકે એક મીડિયા હાઉસ  સાથેની વાતચીતમાં કહ્યું કે પહેલાં તેમને શું લખાય છે તેનાથી કોઈ ફરક પડતો નહોતો, પણ હવે પરિવારમાંથી કોઈને દુખ થાય તો તેમને પણ દુખ થાય છે. “જ્યારે તમારો પરિવાર હોય ત્યારે આ વાતો અસર કરે છે,” એમ તેણે કહ્યું. અભિષેકે કહ્યું કે સોશિયલ મીડિયા પર લોકો નામ વગર કંઈ પણ લખી દે છે. “જો અમે કંઈ સ્પષ્ટ પણ કરીએ, તો લોકો તેનો પણ ખોટો અર્થ કાઢે છે. કારણ કે નેગેટિવ ન્યૂઝ વધુ વેચાય છે,” એમ તેણે ઉમેર્યું.


અભિષેકની આગામી ફિલ્મ ‘કાલીધર લાપતા’ Zee5 પર 4 જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મમાં તે એક એવા વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે મેમોરી લોસ  અને એકલતા સાથે સંઘર્ષ કરે છે. ફિલ્મમાં તેની સાથે મોહમ્મદ જીશાન અય્યૂબ અને બાળ કલાકાર દૈવિક ભગેલા પણ જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun exits Heer Ranjha ‘હીર રાંઝા’ માંથી બહાર થઈ સારા અર્જુન!! આ મહિનાથી શૂટિંગ શરૂ કરશે રોહિત સરાફ
Ramayana Maricha actor રણબીર કપૂરની ‘રામાયણ’માં ‘મારીચ’ બનનાર અભિનેતા કોણ? ‘એનિમલ’ સાથે છે ખાસ કનેક્શન
TMKOC Dayaben Comeback Update ‘તારક મહેતા…’ શોને ૧૮ વર્ષ પૂરા થવા પર યોજાઈ ગ્રાન્ડ પાર્ટી, દયાબેનના કમબેક પર દિલીપ જોશીએ આપી આવી પ્રતિક્રિયા
Ramayana Part 1 Trailer Release Review બ્રહ્મ મુહૂર્તમાં રિલીઝ થયું ‘રામાયણ પાર્ટ 1’ નું ભવ્ય ટ્રેલર, જુઓ રામના રોલમાં રણબીર કપૂરનો દમદાર અંદાજ
Exit mobile version