Site icon

Aman jaiswal passed away: ટીવી અભિનેતા અમન જયસ્વાલે માત્ર 23 વર્ષ ની ઉંમર માં કહ્યું દુનિયા ને અલવિદા,આ કારણે એક્ટર એ ગુમાવ્યો જીવ

Aman jaiswal passed away: ધરતી પુત્ર નંદની માં જોવા મળેલા અભિનેતા અમન જયસ્વાલ નું નિધન થયું છે. અભિનેતા નું નિધન માર્ગ અકસ્માત ને કારણે થયું છે.

actor aman jaiswal passed away in road accident

actor aman jaiswal passed away in road accident

News Continuous Bureau | Mumbai

Aman jaiswal passed away: ધરતી પુત્ર નંદની માં જોવા મળેલા અભિનેતા અમન જયસ્વાલ નું નિધન થયું છે.અમને માત્ર 23 વર્ષ ની ઉંમર માં દુનિયા ને અલવિદા કહી દીધું છે. અમન નું નિધન માર્ગ અકસ્માત ને કારણે થયું છે. આ ટીવી સિરિયલના લેખક એ મીડિયા સામે આ અકસ્માતની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack: સૈફ અલી ખાન કેસ માં પોલીસ FIR માં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે ચોર એ કર્યો અભિનેતા પર હુમલો

અમન જયસ્વાલ નું થયું નિધન 

ધરતી પુત્ર નંદની ના લેખકે મીડિયા ને જણાવ્યું કે, ‘અમન ઓડિશન માટે જઈ રહ્યો હતો અને જોગેશ્વરી હાઇવે પર એક ટ્રકે તેની બાઇકને ટક્કર મારી.’આ ઉપરાંત અમન ના એક મિત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘અભિનેતાને કામા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં અકસ્માતના લગભગ અડધા કલાક પછી તેમનું મોત નીપજ્યું.’


અમને પોતાની કારકિર્દી મોડેલિંગ થી .કરી હતી. તે ધરતીપુત્ર નંદિનીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version