Site icon

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ કરણ મહેરા થયો ગિરફતાર જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

જાણીતા ટીવી સ્ટાર કરણ મહેરાને ગઈ કાલે રાત્રે ગિરફ્તાર કરવામાં આવ્યો છે. કરણની પત્ની નિશા રાવલ તે પણ એક ફેમસ ટીવી સ્ટાર છે, તેણે કરણ ઉપર મારપીટનો આરોપ લગાવ્યો છે. ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં નિશાએ કરણ વિરુદ્ધ કમ્પ્લેન લખાવી હતી ત્યાર બાદ કરણને પત્નીની મારપીટ બદલ ગિરફતાર કરવામાં આવ્યો છે. મીડિયાના જણાવ્યા અનુસાર આખી રાત જેલમાં વિતાવ્યા બાદ કરણને આજે સવારે બેલ મળી ચૂકી છે.

ટાર્ઝન ફેમ અભિનેતાનું પ્લેન ક્રેશમાં નિધન, પત્ની સહિત 7 લોકોએ જીવ ગુમાવ્યા ; જાણો વિગતે 

વધુમાં જણાવવાનું કે નિશા અને કરણનાં લગ્ન વર્ષ 2012માં થયાં હતાં.

O Romeo OTT Release: OTT પર રાજ કરવા તૈયાર છે શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’: એપ્રિલના બીજા સપ્તાહમાં થઈ શકે છે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર જોઈ શકાશે ઓનલાઈન
Thalapathy Vijay Divorce Case: શું વિજય અને સંગીતાના ૨૭ વર્ષના લગ્નજીવનનો અંત આવશે? ₹૨૫૦ કરોડની ઓફર સાથે મામલો થાળે પાડવાનો પ્રયાસ; ફેન્સમાં ભારે ચર્ચા.
Janhvi Kapoor on Arjun Kapoor Trolling: ટ્રોલ્સના નિશાના પર અર્જુન કપૂર અને વ્હારે આવી બહેન જ્હાન્વી! ‘બલિનો બકરો’ વાળા નિવેદને સોશિયલ મીડિયામાં જગાવી ચર્ચા; જુઓ શું છે પૂરો મામલો
Kartik Aaryan: મોટા પડદે ફરી જોવા મળશે કાર્તિક આર્યનનો જાદુ! આ સુપરહિટ ફિલ્મે તોડ્યા હતા રેકોર્ડ, હવે થીયેટરોમાં ફરી મચાવશે ધૂમ
Exit mobile version