Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા વિક્રમ ગોખલે ની હાલતમાં સુધાર, હવે સારવારને પ્રતિસાદ આપી રહ્યા છે. 

News Continuous Bureau | Mumbai

પીઢ અભિનેતા વિક્રમ ગોખલે (Vikram Gokhale) ની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવાર ( Health update) ને પ્રતિભાવ (response) આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો પણ ખોલી છે. હોસ્પિટલના જનસંપર્ક અધિકારી શિરીષ યાદગીકરે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. આ ઉપરાંત વિક્રમ ગોખલેએ અંગોની હિલચાલ પણ શરુ કરી છે.

Join Our WhatsApp Channel

અભિનેતાને શું થયું હતું ?

અભિનેતા વિક્રમ ગોખલેની 15 દિવસથી પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પરંતુ બે દિવસ પહેલા વિક્રમ ગોખલેની તબિયત બગડતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. એવામાં તેમની તબિયત અંગે વારંવાર ચર્ચાઓ થતી રહી હતી. પરંતુ હોસ્પિટલના જન સંપર્ક અધિકારી શિરીષ યાદગીકરના કહેવા પ્રમાણે, વિક્રમ ગોખલેની તબિયત  (recovery) માં સુધારો થઈ રહ્યો છે. તેઓ સારવારને પ્રતિભાવ આપી રહ્યા છે અને તેમણે તેમની આંખો ખોલી છે. તેથી આગામી 48 કલાકમાં તેનું વેન્ટિલેટર હટાવી દેવામાં આવશે. તેમનું બ્લડ પ્રેશર અને કાર્ડિયાક એક્ટિવિટી સ્થિર હોવાનું જાણવા મળે છે.

આ સમાચાર પણ વાંચો:  ‘ચંપક ચાચા’એ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાંથી લીધો બ્રેક! નિર્માતાઓ સાથે ગડબડ થઈ કે ઈજા થઈ…

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version