Site icon

રામસેતુના સેટ પર કોરોના વિસ્ફોટ : અક્ષય કુમાર બાદ ૪૫ લોકોને થયો કોરોના

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 5 એપ્રિલ 2021
સોમવાર
હાલમાં જ બોલીવુડના અભિનેતા અક્ષય કુમારને કોરોના થયો છે અને તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્ષય કુમાર તેમની આગામી ફિલ્મ ‘રામસેતુ’ માટે શૂટિંગ કરી રહ્યા હતા. તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે રામસેતુ સાથે જોડાયેલા બીજા ૪૫ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 


રામસેતુનું શૂટિંગ આજથી મુંબઈમાં બીજી જગ્યાએ શરૂ થવાનું હતું. તે બદલ કોરોના ટેસ્ટ ફરજિયાત હોવાથી આખી જ ૧૦૦થી વધુ લોકોની ટીમે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાંથી ૪૫ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેમાં રામસેતુના જુનીયર આર્ટીસ્ટ અને અક્ષય કુમારની ટીમના અમુક લોકોનો સમાવેશ છે.

Join Our WhatsApp Community

અક્ષય કુમાર ની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ. જાણો વિગત…

ઉલ્લેખનીય છે કે ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. 
 

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version