Site icon

કોરોનાનો કહેર:  ટેલિવઝનના આ શોના કલાકારો અને ક્રૂ મેમ્બર્સ થયા કોરોનાગ્રસ્ત. જાણો વિગતે

હાલમાં જ શરૂ થયેલી સ્ટાર પ્લસની સીરિયલ,'મહેંદી હે રચનેવાલી' ના ઘણા કલાકારો અને ક્રૂ મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

શૉ નિર્માતા સંદીપ સિકંદર ના જણાવ્યા અનુસાર કલાકારોને અને ક્રૂ મેમ્બર્સને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.અને તેની માહિતી કોલ્હાપુર મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દેવામાં આવી છે .

Join Our WhatsApp Community

નોંધનીય છે કે કોરોના ના  કેસ આવતા હાલ પૂરતું સિરિયલનું શૂટિંગ બંધ કરાયું છે.

Nita Ambani: ‘સ્વદેશ’ ઈવેન્ટ માં છવાઈ નીતા અંબાણી, બિઝનેસ વુમન ની સાદગી એ જીત્યા લોકો ના દિલ
Dhurandhar OTT Release: સિનેમાઘરો માં ધૂમ મચાવી રહેલી ધુરંધર ની ઓટિટિ રિલીઝ ને લઈને આવ્યું અપડેટ, આ પ્લેટફોર્મ પર રિલીઝ થશે રણવીર સિંહ ની ફિલ્મ
Shahrukh khan: શાહરૂખ ખાને કાજોલ અને ટ્વિંકલ ખન્નાની માંગી માફી! કેમ તે બંનેના શોનો ભાગ ન બની શક્યા? ખુદ જણાવ્યું કારણ
Dhurandhar: દીપિકા પાદુકોણનો પ્રથમ રિવ્યૂ: પતિ રણવીરની ‘ધુરંધર’ ફિલ્મ ને લઈને કહી આવી વાત
Exit mobile version