Site icon

વેક્સિન ના બે ડોઝ લીધા પછી પણ કોરોના સંક્રમિત થયા બોલિવૂડ સ્ટાર.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૧ મે 2021
મંગળવાર

દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને અનેક બોલિવૂડની હસ્તીઓ ને કોરોના થઈ રહ્યો છે. આવા સમયે એવી માહિતી સામે આવી છે કે ફિલ્મ જગતના અભિનેતા મોહન જોષી ને કોરોના થયો છે. તેઓની તબિયત ખરાબ થયા બાદ તેમણે પોતાની જાતને quarantine કર્યા છે. ઉલ્લેખનીય છે કે તેમણે કોરોનાની વેક્સિન ના બંને ડોઝ લઈ લીધા છે. તેમ છતાં તેમને કોરોના થયો છે.
હાલ તેઓ ગોવામાં મરાઠી સિરિયલ 'આગંબાઇ સુનબાઈ' નું શૂટિંગ કરી રહ્યા છે. બરાબર તે સમયે તેમને કોરોના ના લક્ષણ દેખાયા.

Join Our WhatsApp Community

હવે માઉન્ટ એવરેસ્ટ પર પણ બાઉન્ડ્રી લાઇન, ચીન ભરશે આ પગલું.

ઉલ્લેખનીય છે કે ગોવામાં અત્યારે અનેક ફિલ્મસ્ટારો શૂટ કરી રહ્યા છે પરંતુ એક પછી એક બધાને કોરોના થયાના સમાચાર આવી રહ્યા છે.

Kajol video: પહેલીવાર એક ફ્રેમ માં જોવા મળ્યા શાહરુખ ખાન, કાજોલ અને અજય દેવગણ, અભિનેત્રી એ પિતા ની સામે જ આપ્યો તેના દીકરા ની વેબ સિરીઝ નો મજેદાર રિવ્યૂ
Salman khan: પ્રહલાદ કક્ક્ડ બાદ હવે હિમાની શિવપુરી એ કર્યો સલમાન ખાન નો ઐશ્વર્યા રાય પ્રત્યેના વલણ અંગેનો ખુલાસો
Mahavatar Narsimha OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ કરવા આવી રહી છે મહાવતાર નરસિમ્હા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ
Jolly LLB 3 Review: ‘જોલી એલએલબી 3’ માં છે હાસ્ય, ભાવના અને ન્યાયનો મસાલો, જાણો કેવી છે અક્ષય અને અરશદ ની ફિલ્મ
Exit mobile version