News Continuous Bureau | Mumbai
Aishwarya and Abhishek: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચાર જોર પકડી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તો અભિષેક બચ્ચન નું નામ અભિનેત્રી નિમ્રત કૌર સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ માં ખટાશ આવી ગઈ છે એ તો સૌ જાણે છે પરંતુ આ બધાની વચ્ચે એક જ્યોતિષી એ તેમાં સંબંધ ને લઈને એક મોટો ખુલાસો કર્યો છે.
આ સમાચાર પણ વાંચો : Orry and sonali: ઓરી એ સોનાલી બેન્દ્રે સાથે મળીને આ રીતે ઉડાવી દિગ્ગ્જ અભિનેત્રી જયા બચ્ચન ની મજાક, થયો સોશિયલ મીડિયા પર વાયરલ
ઐશ્વર્યા અને અભિષેક ના છૂટાછેડા પર જ્યોતિષી નો ખુલાસો
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર એક જ્યોતિષી સાથે બેઠેલો જોવા મળી રહ્યો છે અને તે તેમને ઐશ્વર્યા અને અભિષેક ના સંબંધ વિશે પ્રશ્ન પૂછી રહ્યો છે કે સાંભળ્યું છે કે ઐશ્વર્યા માંગલિક છે અને તેણે અભિષેક સાથે લગ્ન કરતા પહેલા એક ઝાડ સાથે લગ્ન કર્યા હતા. શું આ સાચું છે? જેના જવાબ માં જ્યોતિષી કહે છે કે, “આ સાચું છે. પરંતુ શું તેઓ આ લગ્નને બચાવી શક્યા? લગ્ન પહેલાથી જ સમાપ્ત થઈ ગયા છે. તેને ફક્ત ખેંચવામાં આવી રહ્યું છે. સેલિબ્રિટી ફેમિલી સ્ટેટસને કારણે, વત્તા સૌથી મહત્વની વસ્તુ બાળક છે. માતા-પિતા તરીકે, આપણે ઘણી વખત વસ્તુઓને ખેંચીએ છીએ. લગ્ન પણ આપણે જે જોઈ રહ્યા છીએ તે એક દેખાડો છે.”
View this post on Instagram
આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. લોકો આ વિડીયો પર ખુબ કૉમેન્ટ્સ કરી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)