356
Join Our WhatsApp Channel
દેશના વર્તમાન મુદ્દાઓ પર ટિપ્પણી કરવા માટે જાણીતા બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે રાજકારણમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો છે.
સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘મારો રાજકારણમાં જોડાવાનો પ્રશ્ન ઉભો થતો નથી.’
2017 માં હિમાચલ પ્રદેશમાં ગત વિધાનસભાની ચૂંટણી લડવાની તેમની વાટાઘાટો અંગેના પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ‘જો તમે કોઈ વ્યક્તિ સાથે હાથ મિલાવો છો, તો લોકો તેમની સુવિધા અનુસાર કોઈ નિષ્કર્ષ પર પહોંચવાનું શરૂ કરે છે.’
ઉલ્લેખનીય છે કે બોલિવૂડ એક્ટર છેલ્લા કેટલાક દિવસોથી તેમના વતન શિમલામાં રહેતા હતા અને તે ગત બુધવારે મુંબઈ પરત આવ્યા હતા.
બોલિવૂડની આ સુંદરીએ એક અભિનેતા પર લગાડ્યો આરોપ. કહ્યું લગ્નનું આશ્વાસન આપીને નાસી ગયો… જાણો વિગત
You Might Be Interested In