News Continuous Bureau | Mumbai
Anupama update: અનુપમાટીવી જગતમાં સૌથી લોકપ્રિય શો માંથી એક છે, જે ટીઆરપી લિસ્ટ માં સતત નંબર 1 ઉપર હતો, પરંતુ છેલ્લા થોડા અઠવાડિયા થી તે નંબર 1 પરથી નંબર 2 પર આવી ગયો છે. અનુપમા ના નવા ટ્રેક પછી પણ શો ની ટીઆરપી ઘટી રહી છે. હવે સીરિયલ માં આર્યન નું પાત્ર ભજવી રહેલા અભિનેતા, રણદીપ રાય આ વિશે વાત કરી છે. .
આ સમાચાર પણ વાંચો: Aamir Khan Pahalgam Terror Attack:પહલગામ હુમલા બાદ આમિર ખાને લીધો મહત્વ નો નિર્ણય, સિતારે જમીન પર સાથે છે ખાસ સંબંધ
અનુપમા ની ઘટતી ટીઆરપી પર રણદીપ એ આપી પ્રતિક્રિયા
રણદીપ રાયે અનુપમા ની ઘટતી ટીઆરપી વિશે કહ્યું, “ટીઆરપી ઘણા કારણોસર ઉપર અને નીચે જઈ શકે છે, ક્યારેક વાર્તામાં નવો વળાંક આવે છે, ક્યારેક દર્શકોનો મૂડ બદલાય છે અથવા કેટલાક બાહ્ય કારણો પણ હોઈ શકે છે. મને લાગે છે કે ટીમ આ વિશે જાણે છે અને તેના પર સતત કામ કરી રહી છે. દરેક શોનો એક તબક્કો હોય છે અને મને આશા છે કે સમય અને ટ્રેક સાથે આપણે પાછા આવીશું.”
View this post on Instagram
અનુપમાના આગામી એપિસોડમાં, રાઘવનો નવો લુક જાહેર કરવામાં આવશે જેની તસવીરો અભિનેતા મનીષ ગોયલે તેના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)