News Continuous Bureau | Mumbai
Anupama Upcoming Twists: ટીવી સિરિયલ ‘અનુપમા’ માં ફરી એકવાર મોટો ટ્વિસ્ટ આવવાની શક્યતા છે. સુધાંશુ પાંડે ના એક્ઝિટ બાદ વનરાજ શાહ ના પાત્ર માટે નવા એક્ટર શોધવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ચર્ચા છે કે આ પાત્ર માટે રોનિત રોય ને પસંદ કરવામાં આવી શકે છે. જોકે રોનિતે આ અફવાઓને ખોટી ગણાવી છે અને જણાવ્યું છે કે તેને કોઈ ઓફિશિયલ ઓફર મળેલી નથી
આ સમાચાર પણ વાંચો : Ranveer Singh and Bobby Deol: રણબીર બાદ હવે રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરશે બોબી દેઓલ! એક પ્રોજેક્ટ માં સાથે કામ કરવા માટે બંને કરી રહ્યા છે આ પ્રકાર ની મહેનત
વનરાજ શાહની વાપસીથી શોમાં આવશે નવો ડ્રામા
શોમાં વનરાજ શાહના પાત્રને ફરીથી લાવવાની યોજના છે, કારણ કે આ પાત્ર શોની ટીઆરપી માટે મહત્વપૂર્ણ છે. કાવ્યા અને અનુજ કપાડિયા ના પાત્રોની અણઘડી વિદાય બાદ દર્શકોમાં નિરાશા જોવા મળી હતી. હવે વનરાજની વાપસીથી અંશ અને પ્રાર્થના ની લગ્નની કહાનીમાં પણ અડચણ આવી શકે છે.
View this post on Instagram
રોનિત રોયે મીડિયા સાથે વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે તેને ‘અનુપમા’ માટે કોઈ પણ પ્રકારની ઓફર મળેલી નથી અને આ માત્ર અફવા છે તેણે કહ્યું કે “હું આ પાત્ર માટે પસંદ થયો છું” જેવી કોઈ વાત સત્ય નથી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)