News Continuous Bureau | Mumbai
Anupama update: અનુપમા માં જલ્દી જ 15 વર્ષ નો લિપ આવવાનો છે. સિરિયલ નો નવો પ્રોમો પણ સામે આવ્યો છે જેમાં આશા ભવન માં આગ લાગે છે અને તેમાં કોઈ એક બાળક નું મૃત્યુ થાય છે.જેને લઈને ફરીથી અનુજ અને અનુપમા લગ્ન નહીં કરે. અનુપમા માં લિપ બાદ સિરિયલ ની વાર્તા ની સાથે સાથે કલાકારો પણ બદલાશે. સિરિયલમાં કિંજલની દીકરી પરીનું પાત્ર કોણ ભજવશે સોશિયલ મીડિયા પર આ વાતનો ખુલાસો થયો છે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 18: બિગ બોસ 18 માં જોવા મળશે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ કલાકાર! થોડા મહિના પહેલા લાઈમલાઈટમાં આવ્યો હતો અભિનેતા
તન્વી હેગડે ભજવશે પરી ની ભૂમિકા?
મીડિયા રિપોર્ટ મુજબ સિરિયલ સોન પરી માં ટુટી ની ભૂમિકા ભજવનાર તન્વી હેગડે અનુપમામાં એન્ટ્રી કરવા જઈ રહી છે. લીપ બાદ તન્વી કિંજલની દીકરી પરીનું પાત્ર ભજવશે. હાલ સિરિયલ માં પ્રિન્સી પ્રજાપતિ કિંજલની દીકરી પરીનું પાત્ર ભજવી રહી છે. તમને જણાવી દઈએ કે તન્વી ઘણા સમયથી ટીવી ઈન્ડસ્ટ્રીથી દૂર છે.
View this post on Instagram
અનુપમા માં લિપ બાદ અનુપમા અને અનુજ શોમાં રહેશે, પરંતુ કેટલાક કલાકારો ખતમ થઈ જશે અને નવા કલાકારો પ્રવેશ કરશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)