News Continuous Bureau | Mumbai
Anupama Sudhanshu pandey: અનુપમા માં સુધાંશુ પાંડે છેલ્લા 4 વર્ષ થી વનરાજ શાહ ની ભૂમિકા માં જોવા મળ્યો હતો. હવે સુધાંશુ ના અચાનક આ શો છોડવા ની જાહેરાત થતા તેના ફેન્સ ને મોટો આંચકો લાગ્યો છે. મીડિયામાં એવા સમાચાર વહેતા થયા હતા કે સુધાંશુ અને રૂપાલી વચ્ચે ઘણા સમય થી અણબનાવ છે. અને તેના કારણે જ સુધાંશુ એ શો ને અલવિદા કહી દીધું છે. હવે સુધાંશુ એ પોતે તેના શો છોડવા પાછળનું કારણ જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો: Taarak mehta ka ooltah chashmah: ઓફ સ્ક્રીન કંઈક આવો છે તારક મહેતા ના બબીતાજી અને મિસ્ટર ભીડે વચ્ચે સંબંધ, મુનમુન દત્તા એ મંદાર વિશે કહી આવી વાત
અનુપમા શો છોડવાનું સુધાંશુ એ જણાવ્યું કારણ
એક એવોર્ડ શો દરમિયાન સુધાંશુ એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ‘કોઈના બહાર નીકળવા માટે કોઈ જવાબદાર નથી. મારે જે કરવું છે તે કરવાની મારી ઈચ્છા છે. મારે જીવનમાં થોડું વધુ આગળ વધવું છે, તેથી મારે તે કરવું છે કે નહીં તે મારો નિર્ણય છે. આ માટે કોઈ જવાબદાર નથી, કદાચ કોઈના માં એટલી તાકાત નથી કે મારા જેવું અભિનેતા ને હટાવી શકે. મારા આ નિર્ણય માટે અન્ય કોઈને જવાબદાર ઠેરવવું યોગ્ય નથી.મેં આજ સુધી રૂપાલી નું નામ લીધું નથી. તેણી મારી મિત્ર છે. શા માટે હું તેના વિશે એવું કંઈક કહીશ?’
Sudhanshu Pandey talks about his exit from Anupamaa! 🤔
#saasbahuaurbetiyaan #Anupamaa #SudhanshuPandey #rupaliganguly #vanraj #TVShow #sbb pic.twitter.com/zJbbXhDeU5
— SBB-Aajtak (@ATSBB) August 31, 2024
તમને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે સુધાંશુએ તેના ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશન દરમિયાન તેના અનુપમા શો છોડવા ની જાહેરાત કરી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)