Site icon News Continuous Bureau | Mumbai

ટીવી એક્ટર અર્જુન બિજલાની અને નેહા સ્વામીના લગ્ન તૂટવાની અણી પર પહોંચ્યા!! અભિનેતા એ કર્યો આ આ અંગે ખુલાસો

News Continuous Bureau | Mumbai

ફેમસ ટીવી એક્ટર અર્જુન બિજલાની આ દિવસોમાં તેની પત્ની નેહા સ્વામી સાથે 'સ્માર્ટ જોડી'માં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે અર્જુન બિજલાની અને નેહા સ્વામીએ પણ સ્ટેજ પર ફરી લગ્ન કર્યા હતા.પરંતુ હાલમાં જ અર્જુન બિજલાણી અને નેહા સ્વામી વિશે સમાચાર આવ્યા હતા કે તેમના સંબંધોમાં મુશ્કેલી છે. તેમના છૂટાછેડા અંગે પણ અટકળો ચાલી રહી હતી.જો કે, 'નાગિન' એક્ટર અર્જુન બિજલાનીની પોસ્ટે આવા અહેવાલો પર પૂર્ણવિરામ મૂક્યું છે. આ સાથે તેણે તેની પત્ની નેહા સ્વામી સાથેના ફોટા શેર કર્યા અને કહ્યું કે તે તેને ખૂબ પ્રેમ કરે છે.

Join Our WhatsApp Channel

વાત એમ છે કે , અર્જુન બિજલાનીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે, "હંમેશાં" એ જૂઠ સિવાય કંઈ નથી. અર્જુન બિજલાનીની આ પોસ્ટથી લોકોને લાગ્યું કે તેમના લગ્ન જોખમમાં છે.તેના પોતાના મિત્રો પણ તેને ફોન કરીને આ બધું પૂછવા લાગ્યા. જો કે, અર્જુન બિજલાનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે તેમની વચ્ચે આવું કંઈ થયું નથી.અર્જુન બિજલાનીએ પત્ની નેહા સ્વામી સાથેના ફોટા શેર કર્યા અને લખ્યું, "આ પ્રેમ કાયમ છે. ગઈકાલે રાત્રે શેર કરવામાં આવેલી પોસ્ટનો મારા અંગત જીવન સાથે કોઈ લેવાદેવા નથી. મને ગઈ કાલે ઘણા બધા કૉલ્સ અને મેસેજ આવ્યા અને હું ખૂબ ખુશ છું." પ્રમાણિકતાથી કહું છું કે હું હું આભારી છું કે લોકોએ અમને આટલો પ્રેમ બતાવ્યો. મને ચેક ઇન કરવા બદલ મારા મિત્રોનો આભાર. તમને લોકો ને  મારો પ્રેમ."

આ સમાચાર પણ વાંચો : સબા આઝાદને દુલ્હન બનાવી ને ક્યારે ઘરે લાવશે બોલિવૂડ એક્ટર રિતિક રોશન? આ વિશે નજીકના મિત્રએ કર્યો ચોંકાવનારો ખુલાસો

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં અર્જુન બિજલાણી અને નેહા સ્વામી 'સ્માર્ટ જોડી' દ્વારા લોકોના દિલ જીતવામાં કોઈ કસર નથી છોડી રહ્યા. અભિનેતાએ શોમાં કહ્યું હતું કે તે નેહા સ્વામીને તેના સંઘર્ષના દિવસોમાં મળ્યો હતો. અર્જુન અનાગિન 6 ટીવી સિરિયલ નાના પડદા પર ધૂમ મચાવી રહી છે. એકતા કપૂરની આ ટીવી સિરિયલમાં તેજસ્વી પ્રકાશ અને સિમ્બા નાગપાલના અભિનયને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. મોટાભાગની ટીવી સિરિયલોમાં જોવા મળ્યું છે કે વાર્તાને વધુ રસપ્રદ બનાવવા માટે મેકર્સ શોમાં નવા પાત્રો લાવે છે.ને નેહા વર્ષ 2013માં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને એક પુત્ર પણ છે જેનું નામ અયાન બિજલાની છે.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version