Site icon

એક્ટર અર્જુન રામપાલ 5 દિવસમાં કોરોનામુક્ત થયો. જલદી સાજા થવા પાછળ આ કારણ આપ્યું.

17 એપ્રિલે એક્ટરનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ગુરુવારે અર્જુન રામપાલે કોરોનાથી રિકવર થયાની વાત શેર કરી.

એક્ટરે ગુડ ન્યૂઝ આપતાં લખ્યું, મારા બે ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. ભગવાન દયાળુ છે. જલદી સ્વસ્થ થવા પાછળ ડૉક્ટર્સ જવાબદાર છે, કારણ કે મેં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ લીધો હતો, આથી વાયરસની અસર ઓછી થઇ ગઈ અને મને કોઈ લક્ષણ પણ દેખાતાં નહોતાં. 

Join Our WhatsApp Community

અર્જુને અન્ય લોકોને પણ કોરોના વેકિસન લેવા માટે વિનંતી કરી છે.

આ રાજ્યમાં હવે લગ્ન કરતા પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નહીં તો લગ્ન 'નોટ એલાઉડ'

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version