Site icon News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા…’ છોડીને ગયેલા કલાકારો પર અસિત મોદી એ તોડ્યું મૌન, તેમના વિશે કહી આવી વાત

Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. હવે 'તારક મહેતા...' છોડીને ગયેલા કલાકારો પર અસિત મોદી એ દુઃખ વ્યક્ત કરતા તેમના વિશે વાત પણ કરી છે

Asit Modi opens up about actors leaving 'Taarak Mehta Ka Ooltah Chashmah'

Asit Modi opens up about actors leaving 'Taarak Mehta Ka Ooltah Chashmah'

News Continuous Bureau | Mumbai

Taarak Mehta Ka Ooltah Chashmah: સબ ટીવીના લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ 17 વર્ષથી દર્શકોને મનોરંજન આપી રહ્યું છે. ઘણા કલાકારો શરુઆતથી શો સાથે જોડાયેલા છે, જ્યારે કેટલાક કલાકારો શોને અલવિદા કહી ચૂક્યા છે. આ અંગે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ ખુલ્લેઆમ વાત કરી છે. અસિત મોદીએ કહ્યું કે તેમને દુખ થાય છે જ્યારે કલાકારો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડીને જાય છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Preetika Rao: અમૃતા રાવની બહેન પ્રતિકાએ સહ-અભિનેતા પર લગાવ્યા ગંભીર આરોપ, અભિનેત્રી ની ચેટ થઇ વાયરલ

કલાકારોના શો છોડવા પર અસિત મોદીની પ્રતિક્રિયા

અસિત મોદીએ કહ્યું કે ‘અમે બધા સાથે શરુઆત કરી હતી અને જ્યારે તમે કોઈ સાથે લાંબા સમય સુધી કામ કરો છો અને તેઓ શો છોડે છે, ત્યારે દુખ થાય છે. પહેલા હાથી ભાઈ (કવિ કુમાર આઝાદ) બીમાર થયા અને તેમનું અવસાન થયું. મને ઘનશ્યામ નાયક (નટ્ટુ કાકા) પણ યાદ છે. જો તેઓ હજી પણ હોત, તો વસ્તુઓ મજેદાર હોત.’પ્રોડ્યુસર કહે છે કે ‘લોકો અમારા સાથે 15 વર્ષ, 12 વર્ષ સુધી રહ્યા છે. કેટલાક લોકો વચ્ચેમાં શો છોડીને ગયા અને પછી પાછા આવ્યા. અમે તેમને લીધા, ભૂતકાળની વાતોને ભૂલી દીધા.’


અસિત મોદીએ ગુરુચરણ સિંહ (સોડી) વિશે પણ વાત કરી. તેમણે કહ્યું કે ‘ગુરુચરણજી સાથે જે કંઈ થઈ રહ્યું છે તે સારું નથી. મને તેમના માટે ખરાબ લાગે છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dostana 2 Movie Updates। ‘દોસ્તાના ૨’ હવે ક્યારેય નહીં બને? કરણ જોહરને લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો, જાણો વિગત
Vikram Bhatt Interview।સુષ્મિતા સેન સાથેના અફેર પર વિક્રમ ભટ્ટનો સનસનાટીપૂર્ણ ખુલાસો; કંગાળીના એ દિવસો યાદ કરી ધ્રુજી ઉઠ્યા ડિરેક્ટર
Don 3 Row। ‘ડોન ૩’ ના ટ્રોલર્સને પૂનમ ઢિલ્લોનનો જડબાતોડ જવાબ; રણવીર સિંહને ગણાવ્યો ‘ન્યાયી માણસ’, નિવેદન વાયરલ
Priya Bapat Interview| ‘ડિરેક્ટરે કટ કહ્યા પછી પણ તે કિસ કરતો રહ્યો…’ જાણીતી એક્ટ્રેસ પ્રિયા બાપટે આપવીતી સંભળાવી ફેન્સને ચોંકાવ્યા
Exit mobile version