Site icon News Continuous Bureau | Mumbai

 શું દયાભાભી તારક મહેતા માં આવશે? પ્રોડ્યુસર અંતિમ ક્ષણ સુધી મનાવવા તૈયાર. પણ નહીં આવે તો…..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષથી દયા ભાભી નું પાત્ર ભજવી રહેલા દિશા વાકાણી તારક મહેતા માં પાછા આવશે કે નહીં તે સંદર્ભે સસ્પેન્સ યથાવત છે.

આ સંદર્ભે એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતાં પ્રોડ્યુસર અસિત મોદીએ જણાવ્યું હતું કે અમે દિશાને પૂરતો સમય આપ્યો છે. પ્રોફેશનલ લાઇફમાં બેલેન્સ શક્ય છે. આટલો લાંબો બ્રેક કદાચ કોઈને મળી શકતો હશે. અમે છેલ્લી ઘડી સુધી તેમને સમજાવવાના પ્રયાસ કરી રહ્યા છીએ.પરંતુ જો આખરે તે નહીં આવે તો અમારે રિપ્લેસમેન્ટ શોધવું પડશે. પરંતુ આજ દિવસ સુધી અમે રિપ્લેસમેન્ટ શોધવાની શરૂઆત કરી નથી.

ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી ને ડીલેવરી પછી બ્રેક અપાયો છે. લોકોના મનમાં આ પાત્ર ઊંડે સુધી સ્થાપિત થઈ ગયું છે એટલે તેને રિપ્લેસ કરવું મુશ્કેલ છે.

 

Salman Khan Matrubhoomi Release: સેન્સરના ચક્કરમાં અટવાઈ સલમાન ખાનની ‘માતૃભૂમિ’: શું સીધી OTT પર રિલીઝ થશે ફિલ્મ? જાણો સત્ય
Bhooth Bangla First Review: હસી હસીને લોટપોટ કરી દેશે ‘ભૂત બંગલા’, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડીએ મચાવી ધૂમ!
Dhurandhar 2 Box Office Collection: બાહુબલી પરાસ્ત અને પુષ્પા-KGF પણ પાછળ: 3000 કરોડની કમાણી સાથે ‘ધુરંધર’ બની ભારતની સૌથી મોટી ફિલ્મ ફ્રેન્ચાઈઝી, તોડ્યા તમામ રેકોર્ડ્સ!
Asha Bhosle Govinda Viral Video: ગોવિંદાના ડાન્સ સ્ટેપ્સ અને આશા તાઈનો અવાજ: એક જ મંચ પર બે દિગ્ગજોએ મચાવી ધૂમ, વીડિયો થયો વાયરલ
Exit mobile version