Site icon News Continuous Bureau | Mumbai

અભિનેતા દિલીપકુમારને હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

દિલીપકુમારની તબિયત સુધરતાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે તેમને હિન્દુજા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

બુધવારે ઑપરેશન દ્વારા દિલીપકુમારનાં ફેફસાંમાંથી 350ml પાણી કાઢવામાં આવ્યું હતું.

મિકા સિંહ અને KRK વચ્ચે વકર્યો વિવાદ; જાણો વિગત

‘3 Idiots’ Sequel Update| ‘થ્રી ઇડિયટ્સ’ ના સિક્વલની વાર્તા પરથી ઉઠ્યો પડદો આમિર ખાનની ફિલ્મમાં થશે મોટા ટ્વિસ્ટ સાથે નવા સુપરસ્ટારની એન્ટ્રી!
‘Kaala Hiran’ Controversy| ‘કાલા હિરન’ નામથી બની રહી હતી ફિલ્મ અને વચ્ચે આવી ગયા સલમાન ખાન! નોટિસ મોકલીને આપ્યો આ મોટો આદેશ
‘Don 3’ Controversy| રણવીર સિંહની ‘ડોન ૩’ નો મામલો કોર્ટમાં પહોંચ્યો; ફિલ્મમેકરે એસોસિએશન સામે જ ઠોકી દીધો કેસ
‘Hai Jawani To Ishq Hona Hai’| વરુણ ધવનની ‘હૈ જવાની તો ઇશ્ક હોના હૈ’ અડધા ભાવે જોવા મળશે! એડવાન્સ બુકિંગ કરાવતા જ મળશે આ મોટો ફાયદો
Exit mobile version