Site icon News Continuous Bureau | Mumbai

તો શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી દયાભાભી આવી રહી છે? પરંતુ જે અભિનેત્રીને દયાભાભીનો રોલ ઑફર કરવામાં આવ્યો તે રોલ છોડીને ભાગી ગઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી છે. તારક મહેતા સિવાય પણ દિવ્યાંકાને બીજા ઘણા શો ઑફર થયા હતા, પરંતુ તેણે બધાને રિજેક્ટ કરી દીધા હતા. એક રિપૉર્ટ પ્રમાણે ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી. હવે આ ખબરમાં કેટલી સચ્ચાઈ છે એ તો દિવ્યાંકા જ બતાવી શકશે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી દયાભાભીનો રોલ નિભાવી રહી હતી. ફિલહાલ દિશા ત્રણ-ચાર વર્ષથી આ શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગઈ હતી અને તેના શોમાં પાછા ફરવાની બધા રાહ જોઈ રહ્યા છે.

શું રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે બિગ બૉસ 15ના ઘરમાં એન્ટ્રી લેશે? જાણો વિગત

હાલ દિવ્યાંકા ખતરોં કે ખિલાડી અગિયારમાં નજર આવશે. દિવ્યાંકા પોતાના રોલને બખૂબી નિભાવવા માટે જાણીતી છે.

Salman Khan Maatrubhumi Movie। સલમાન ખાને કરિયરમાં પહેલીવાર કર્યું આ ખાસ કામ, સુભાષ ઘઈએ કર્યા ભરપેટ વખાણ
Movie vs Film Meaning Difference| હોલીવુડબોલીવુડ કેમ વાપરે છે અલગ શબ્દો? ‘મૂવી’ અને ‘ફિલ્મ’ નો અસલી અર્થ તમને આશ્ચર્યમાં મૂકી દેશે
Naagin 7 Finale Promo| એકતા કપૂરના શો ‘નાગિન ૭’ નો ખતરનાક પ્રોમો રિલીઝ, સ્ક્રીન પર મચશે ખળભળાટ
Aamir Khan Lala Amarnath Biopic| આમિર ખાન ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં મચાવશે ધૂમ; લેજેન્ડ લાલા અમરનાથની બાયોપિક માટે કમર કસી!
Exit mobile version