Site icon News Continuous Bureau | Mumbai

તો શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નવી દયાભાભી આવી રહી છે? પરંતુ જે અભિનેત્રીને દયાભાભીનો રોલ ઑફર કરવામાં આવ્યો તે રોલ છોડીને ભાગી ગઈ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૨ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી છે. તારક મહેતા સિવાય પણ દિવ્યાંકાને બીજા ઘણા શો ઑફર થયા હતા, પરંતુ તેણે બધાને રિજેક્ટ કરી દીધા હતા. એક રિપૉર્ટ પ્રમાણે ટીવીનો મોસ્ટ પૉપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભીનો રોલ દિવ્યાંકા ત્રિપાઠીને ઑફર થયો હતો, પરંતુ તેણે આ ઑફરને ઠુકરાવી દીધી. હવે આ ખબરમાં કેટલી સચ્ચાઈ છે એ તો દિવ્યાંકા જ બતાવી શકશે.

તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દિશા વાકાણી દયાભાભીનો રોલ નિભાવી રહી હતી. ફિલહાલ દિશા ત્રણ-ચાર વર્ષથી આ શોમાંથી ગાયબ છે. તે મેટરનિટી લીવ પર ગઈ હતી અને તેના શોમાં પાછા ફરવાની બધા રાહ જોઈ રહ્યા છે.

શું રિયા ચક્રવર્તી અને અંકિતા લોખંડે બિગ બૉસ 15ના ઘરમાં એન્ટ્રી લેશે? જાણો વિગત

હાલ દિવ્યાંકા ખતરોં કે ખિલાડી અગિયારમાં નજર આવશે. દિવ્યાંકા પોતાના રોલને બખૂબી નિભાવવા માટે જાણીતી છે.

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version