શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

સોમવાર

નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને કલાનો વારસો પેઢી દર પેઢી મળ્યો છે. ઘનશ્યામ નાયક થી અગાઉની પેઢીઓ કલાક્ષેત્રે સમર્પિત છે. તેમના વડદાદા શિવરામ નાયક જાણીતું નામ છે. તેમજ તેમના દાદા કેશવલાલ નાયક અને પિતા પ્રભાશંકર નાયક ભવાઈ ક્ષેત્રે ઘણું કામ કર્યું હતું. આ વારસો ઘનશ્યામ નાયક ને મળ્યો અને તેમણે જીવનના છેલ્લા તબક્કા સુધી જાળવી રાખ્યો.

ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More