Site icon News Continuous Bureau | Mumbai

શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને કલાનો વારસો પેઢી દર પેઢી મળ્યો છે. ઘનશ્યામ નાયક થી અગાઉની પેઢીઓ કલાક્ષેત્રે સમર્પિત છે. તેમના વડદાદા શિવરામ નાયક જાણીતું નામ છે. તેમજ તેમના દાદા કેશવલાલ નાયક અને પિતા પ્રભાશંકર નાયક ભવાઈ ક્ષેત્રે ઘણું કામ કર્યું હતું. આ વારસો ઘનશ્યામ નાયક ને મળ્યો અને તેમણે જીવનના છેલ્લા તબક્કા સુધી જાળવી રાખ્યો.

ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.

Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Dilip Joshi Exiting TMKOC તારક મહેતા ફેન્સ માટે મોટા સમાચાર દિલીપ જોશી શો છોડવાના છે? પ્રોડક્શન હાઉસે તોડ્યું મૌન.
Son Pari Tanvi Hegde ‘સોન પરી’ ની નાની ‘ફ્રુટી’ અત્યારે ક્યાં છે અને શું કરે છે? લાઈમલાઈટથી દૂર થઈ ગયેલી તન્વી હેગડેનો બદલાયેલો લૂક જોઈને ઓળખી નહીં શકો!
Sagar Parekh Replaces Rohit Chandel ગંભીર કેસમાં રોહિત ચંદેલની ધરપકડ બાદ ‘સૈરાબ’ શોમાંથી રાતોરાત પત્તુ કપાયું, ‘અનુપમા’ ના આ ફેમસ એક્ટરની થઈ એન્ટ્રી
Exit mobile version