Site icon News Continuous Bureau | Mumbai

Irrfan khan death anniversary: ઇરફાન ખાન ને ઘરવાળા કહેતા હતા બ્રાહ્મણ,મુસ્લિમ હોવા છતાં નહોતો કરતો આ કામ, જાણો અભિનેતા ની ડેથ એનિવર્સરી પર તેની સાથે જોડાયેલી વાતો

Irrfan khan death anniversary: ઈરફાન ખાન ની આજે ચોથી ડેથ એનિવર્સરી છે. ઈરફાન ખાને બોલિવૂડને ઘણી યાદગાર ફિલ્મો આપી. ચાલો જાણીયે અભિનેતા વિશે કેટલીક રસપ્રદ વાતો.

irrfan khan death anniversary his father called him brahmin

irrfan khan death anniversary his father called him brahmin

News Continuous Bureau | Mumbai

Irrfan khan death anniversary: બોલિવૂડ ને ઘણી યાદગાર ફિલ્મો આપનાર અભિનેતા ઈરફાન ખાન નું નિધન 29 એપ્રિલ 2020 ના રોજ થયું હતું. આજે તેમની ચોથી ડેથ એનિવર્સરી છે. તે ‘ન્યુરોએન્ડોક્રાઈન ટ્યુમર’ સાથે લડાઈ લડી રહ્યો હતો. મુસ્લિમ પરિવારમાં જન્મેલા ઈરફાન ખાનને નોન-વેજ ફૂડ પસંદ નહોતું અને તેણે એક ઈન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તે શાકાહારી હતો. આ કારણે લોકો તેને બ્રાહ્મણ કહેતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Salman khan firing case: સલમાન ખાન ફાયરિંગ કેસમાં આવ્યું મોટું અપડેટ, અનમોલ બિશ્નોઇ વિરુદ્ધ જારી કરાઈ આ નોટિસ

ઈરફાન ખાન વિશે રસપ્રદ વાતો 

ઈરફાન ખાનનો જન્મ 7 જાન્યુઆરી 1967ના રોજ એક પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમનું પૂરું નામ સાહબજાદે ઈરફાન અલી ખાન હતું. અભિનેતાએ તેના ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે બાળપણથી શાકાહારી છે. નોન-વેજ ન ખાવાને કારણે તેના પિતા મજાકમાં તેને બ્રાહ્મણ કહેતા. તેમના પિતા વારંવાર તેને કહેતા કે પઠાણના ઘરે બ્રાહ્મણ નો જન્મ થયો છે. પિતા પછી આસપાસના લોકો પણ તેને બ્રાહ્મણ કહેવા લાગ્યા.


મીડિયા રિપોર્ટ મુજબ , ઈરફાન ના પિતા ઘણીવાર તેને શિકાર કરવા લઈ જતા હતા. ઈરફાનને જંગલનું વાતાવરણ તો ગમતું પરંતુ તેને કોઈ પ્રાણીઓની હત્યા કરે તે પસંદ ન હતું. તેણે પ્રાણીઓ સાથેઅલગ જ જોડાણ હતું.  તેણે આ વાત ઘણી વખત કહી અને પ્રાણીઓ સાથે જોડાણની લાગણીને કારણે તે ક્યારેય માંસ ખાઈ શક્યો નહીં. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Aamir Khan Third Marriage બોલિવૂડના ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ આમિર ખાન ફરી એકવાર બંધાશે લગ્નના તાંતણે, ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા…
Ranveer Singh| લલિત મોદીની બાયોપિકમાં રણવીર સિંહની એન્ટ્રી? પૂર્વ IPL ચીફના એક ખુલાસાથી સોશિયલ મીડિયા પર ગરમાયું વાતાવરણ
Jaya Bachchan| ‘બાવર્ચી’ પછી જયા બચ્ચને કેમ ક્યારેય રાજેશ ખન્ના સાથે ન કર્યું કામ? અમિતાભ બચ્ચન સાથે જોડાયેલું છે આ મોટું કારણ
Aamir Khan Wedding। આમિર ખાને સત્તાવાર રીતે કન્ફર્મ કર્યા ત્રીજા લગ્ન, ગૌરી સ્પ્રેટ સાથે આ તારીખે લેશે સાત ફેરા
Exit mobile version