241
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021
બુધવાર
બોલીવુડ અભિનેતા સોનુ સૂદ ના ઘરે આવકવેરા વિભાગનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
માહિતી અનુસાર, આ સમયે સોનુ સૂદના ઘરે આવકવેરા વિભાગના ઘણા મોટા અધિકારીઓ હાજર છે.
કોરોના મહામારીમાં એક્ટર સોનુ સુદે તેની સંપત્તિઓના હિસાબી ચોપડાઓમાં હેરફેર કરી હોવાનો આઈટી વિભાગને શક છે.
આ સંબંધિત જાણકારી મેળવવા માટે આઈટી વિભાગ દ્વારા સુદના કુલ 6 સ્થળોએ આવકવેરા સર્વે ચાલી રહ્યો છે.
નોંધનીય છે કે દિલ્હી સરકારે સોનુ સૂદને મેન્ટરશિપ પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કર્યા બાદ આ સર્વે શરૂ થયો છે.
આ વિદેશી સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે DCGI ની મળી મંજૂરી; જાણો વિગત
You Might Be Interested In