Site icon

જયા બચ્ચને ફરી મોરચો ખોલ્યો, આ વખતે રાજ્યસભામાં કોરોના સંદર્ભે ઉદ્ધવ સરકારનો બચાવ કર્યો. જાણો શું કહ્યું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો 

નવી દિલ્હી

Join Our WhatsApp Community

17 સપ્ટેમ્બર 2020 

આજકાલ જયા બચ્ચન મુંબઈ અને મહારાષ્ટ્ર પર થઈ રહેલા આરોપોથી ઘણા દુઃખી છે. આટલું જ નહીં તેઓ રાજ્યસભામાં ઉદ્ધવ સરકારની વહારે દોડી આવ્યા છે. સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં પહોંચેલા જયા બચ્ચન હાલ શિવસેનાના સાંસદ લાગે છે. રાજ્યસભામાં કોરોના સંદર્ભે મહારાષ્ટ્ર સરકારની ઉગ્ર ટીકા કરવામાં આવી હતી. આ સમયે જયા બચ્ચન ગુસ્સામાં લાલ ઘૂમ થઈ ગયા હતા. તેઓ રાજ્યસભાની બહાર નીકળી ગયા.થોડીવાર પછી પરત આવ્યા અને સત્તાધારી ભાજપ સરકારના મંત્રીને જવાબ આપતા જણાવ્યું કે તેમના પરિવારના સભ્યો ને કોરોના થયો હતો અને તે સમયે મહારાષ્ટ્ર સરકારે ખુબ સાર સંભાળ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જયા બચ્ચન બોલિવૂડના ડ્રગ્સ કનેક્શન સંદર્ભે ગુસ્સે થઈ ગયા હતા.

Dhurandhar 2 Teaser Update: રણવીર સિંહની ‘ધુરંધર 2’ ના ટીઝરને મળ્યું ‘A’ સર્ટિફિકેટ; સેન્સર બોર્ડે રનટાઇમ પણ કર્યો કન્ફર્મ
Akshay Kumar Convoy Accident: અક્ષય કુમારના કાફલાની કારનો ભયાનક અકસ્માત! રીક્ષા સાથેની ટક્કરમાં ગાડી પલટી ગઈ; જાણો ‘ખિલાડી’ કુમારની સ્થિતિ અને કેટલા લોકો થયા ઘાયલ
Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Exit mobile version