Site icon News Continuous Bureau | Mumbai

Kaal Sarp Dosha: વારંવાર નુકસાન, ખરાબ સપનાઓ અને લગ્નમાં વિલંબ,આ હોઈ શકે છે કાળસર્પ દોષનો અસર, જાણો બચાવના ઉપાય

Kaal Sarp Dosha: જન્મકુંડળીમાં રાહુ-કેતુ વચ્ચે બધા ગ્રહો આવી જાય ત્યારે બને છે કાળસર્પ દોષ, જે જીવનના દરેક ક્ષેત્રને અસર કરે છે

Kaal Sarp Dosha: Repeated Losses, Delayed Marriage, and Nightmares Could Be Signs—Know Remedies

Kaal Sarp Dosha: Repeated Losses, Delayed Marriage, and Nightmares Could Be Signs—Know Remedies

News Continuous Bureau | Mumbai

Kaal Sarp Dosha: ભારતીય જ્યોતિષ શાસ્ત્ર (Jyotish Shastra) અનુસાર કાળસર્પ દોષ (Kaal Sarp Dosha) એ ખૂબ જ ગંભીર દોષ છે, જે વ્યક્તિના આરોગ્ય, ધન, સંબંધો અને જીવનની સ્થિરતા પર નકારાત્મક અસર કરે છે. જ્યારે જન્મકુંડળીમાં બધા ગ્રહો રાહુ (Rahu) અને કેતુ (Ketu) વચ્ચે આવી જાય ત્યારે આ દોષ બને છે. આ દોષના કારણે વ્યક્તિને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

Join Our WhatsApp Channel

કાળસર્પ દોષના લક્ષણો

ક્યારે બને છે કાળસર્પ દોષ?

આ દોષ ખાસ કરીને રાહુની દશા અથવા ઉપદશા દરમિયાન વધુ અસરકારક બને છે. જ્યારે રાહુ કે કેતુ કુંડળીના અશુભ ભાવોમાં હોય ત્યારે પણ આ દોષની અસર વધી જાય છે. કુલ 12 પ્રકારના કાળસર્પ યોગ હોય છે જેમ કે અનંત, કુલિક, વાસુકી, શંખપાલ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, શંખનાદ, પાતક, વિષધર અને શેષનાગ.

આ સમાચાર પણ વાંચો :  Numerology: આ મૂલાંક વાળા બાળકો માં હોય છે ચાણક્ય જેવી બુદ્ધિ, કહેવાય છે ચંદ્ર સંતાન

કાળસર્પ દોષથી બચાવના ઉપાય

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Praneet More Apology ₹370 બિરયાની વિવાદ પર પ્રણીત મોરેનું પહેલું નિવેદન, કહ્યું ‘હું મારી ભૂલ સુધારવા તૈયાર છું’.
Salman Khan Relief પાન મસાલાની જાહેરાતનો મામલો સલમાન ખાનને મોટી રાહત, NCDRC એ કાર્યવાહી પર રોક લગાવી
Raghav Juyal Horror Film શાહરૂખ ખાનની ‘કિંગ’ પહેલા રાઘવ જુયાલનો મોટો ધમાકો; સલમાન ખાનની આ એક્ટ્રેસ સાથે હોરર ફિલ્મમાં જમાવશે જોડી
Kangana Ranaut Praises Deepika Padukone કંગના રનૌત આ સુપરસ્ટાર અભિનેત્રીની ફેન બની! મધુબાલાહેમા માલિની સાથે સરખામણી કરી કહી મોટી વાત
Exit mobile version