News Continuous Bureau | Mumbai
Kajol: કાજોલ તેની ફિલ્મ દો પત્તી ને લઈને ચર્ચામાં છે. કાજોલ તેના અભિનય ઉરંત તેની સ્પષ્ટ વક્તા માટે પણ જાણીતી છે. છેલ્લા ઘણા સમય થી કાજોલ પાપારાઝી સાથે ના તેના વર્તન ને લઈને ટ્રોલ થતી રહે છે.હવે કાજોલે પોતે આ વિશે મીડિયા ને જણાવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Salman khan: ‘મેં કાળિયાર ને નથી માર્યું’, લોરેન્સ બિશ્નોઇ તરફથી સતત મળી રહેલી ધમકીઓ વચ્ચે સલમાન ખાન નો જૂનો વિડીયો થયો વાયરલ
કાજોલે જણાવી હકીકત
એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન કાજોલે કહ્યું કે ‘સોશિયલ મીડિયા પર જે પણ પોસ્ટ કરવામાં આવે છે તે ઘણીવાર એવું હોય છે કે તે પરફેક્ટ લાગે છે.રિયલ લાઈફની ઈમેજ આનાથી બિલકુલ અલગ છે.આ સિવાય કાજોલે તેના ગુસ્સા વિશે વાત કરતા જણાવ્યું કે, ‘મને ગુસ્સો આવે છે. મારા પણ સારા અને ખરાબ દિવસો છે – હું આવી જ છું મને નથી લાગતું કે હું મારી જાતને એડિટ કરવાનું ચાલુ રાખીશ કારણ કે અન્ય લોકો માને છે કે તે સેલિબ્રિટી છે, તેણે ગુસ્સે થવું જોઈએ નહીં.’
View this post on Instagram
કાજોલ ને દુર્ગા પંડાલ માં પણ તેના વર્તન ને કારણે ટ્રોલ કરવામાં આવી હતી.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)