Site icon

Kalki 2898 ad: કલ્કી 2898 એડી ના બીજા ભાગ માં શું થશે તેનું મહાભારત ના કૃષ્ણ એ લગાવ્યું અનુમાન, પ્રભાસ ના પાત્ર ને લઈને નીતીશ ભારદ્વાજ એ કહી આવી વાત

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી હાલ બોક્સ ઓફિસ પર ધૂમ .મચાવી રહી છે હવે લોકો ફિલ્મ ના બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મહાભારત ના કૃષ્ણ એટલેકે અભિનેતા નીતીશ ભારદ્વાજે તેના બીજા ભાગમાં શું હશે તેનું અનુમાન લગાવ્યું છે

Kalki 2898 ad mahabharat krishna aka nitish bharadwaj predict that prabhas character may die in film second part

Kalki 2898 ad mahabharat krishna aka nitish bharadwaj predict that prabhas character may die in film second part

News Continuous Bureau | Mumbai

Kalki 2898 ad: કલ્કિ 2898 એડી હાલ બોક્સ ઓફિસ પર ધૂમ .મચાવી રહી છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ, કમલ હસન અભિનીત આ ફિલ્મ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. હવે લોકો  ફિલ્મ ના બીજા ભાગ ની રાહ જોઈ રહ્યા છે આવી સ્થિતિમાં મહાભારત ના કૃષ્ણ એટલેકે અભિનેતા નીતીશ ભારદ્વાજે તેના બીજા ભાગમાં શું હશે તેનું અનુમાન લગાવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Anupama leap: શું અનુપમા માં આવશે વધુ એક લિપ? અનુ ના વિરહ માં અનુજ ની થશે આવી હાલત, સિરિયલ ના નવા પ્રોમો એ વધાર્યો દર્શકો નો ઉત્સાહ

કલ્કિ 2898 એડી ના ભીજા ભાગ ને લઈને નીતીશ ભારદ્વાજે કહી આવી વાત 

એક મીડિયા હાઉસ સાથે વાતચીત દરમિયાન મહાભારત ના કૃષ્ણ એટલે કે અભિનેતા નીતીશ ભારદ્વાજે કલ્કિ 2898 એડી ફિલ્મ વિશે કહ્યું કે, ‘અશ્વિને ડાયસ્ટોપિયન ભવિષ્યમાં મહાભારતના પાત્રોના ચતુરાઈપૂર્વક સમાવેશને પ્રકાશિત કર્યો, જે ભગવાન વિષ્ણુના 10મા અવતાર કલ્કિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.હિન્દી ફિલ્મ નિર્માતાઓએ દક્ષિણમાંથી શીખવું જોઈએ કારણ કે તેઓ આપણા શાસ્ત્રો અને મહાકાવ્યોમાં એટલા જડાયેલા છે કે તેમના પ્રેરણાત્મક સંસ્કરણો પણ અધિકૃત લાગે છે. કલ્કીમાં મેડ મેક્સ ફિલ્મો જેવા ઘણા સીન છે. તેમ છતાં, તે અલગ છે કારણ કે સેટ અને પ્રોડક્શન ડિઝાઇન મારા માટે વાર્તા કરતાં ઓછી મહત્વની હતી.અશ્વિને બંને બાબતોને સારી રીતે મિક્સ કરી છે.’


આ ઉપરાંત નીતીશ ભરદ્વાજે કલ્કિ 2898 એડી ના બીજા ભાગ માં શું હશે તેનું અનુમાન લગાવતા જણાવ્યું કે, ‘અશ્વત્થામા (અમિતાભ બચ્ચન) અને કૃષ્ણએ તેને મુક્તિનો માર્ગ બતાવ્યો હોવા છતાં પ્રભાસનું પાત્ર ખલનાયક દ્વારા સ્વીકારવાની તેની ઇચ્છામાં મૃત્યુ પામશે. સાથે જ તેણે મજાકમાં કહ્યું કે નાગ અશ્વિને ભાગ 2 માં કૃષ્ણનો ચહેરો છુપાવવાની જરૂર નથી, હું તેના માટે ઉપલબ્ધ છું.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version