Site icon News Continuous Bureau | Mumbai

બ્રહ્માસ્ત્ર 2 માં કોણ ભજવશે દેવ નું પાત્ર રણવીર રિતિક કે યશ- કરણ જોહરે આપ્યો આ સવાલનો સીધો જવાબ

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન અને નાગાર્જુન સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર (Brahmastra))9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. આ ફિલ્મને ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો પરંતુ દર્શકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી હતી. ફિલ્મના પહેલા ભાગથી જ દર્શકો તેના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા ઘણા સમાચાર વાયરલ થયા છે. આવી સ્થિતિમાં, એવું સાંભળવામાં આવ્યું હતું કે યશ(Yash) ફિલ્મ બ્રહ્માસ્ત્ર 2 માં જોવા મળશે, જેના પર કરણ જોહરે પ્રતિક્રિયા આપી છે.

Join Our WhatsApp Channel

બ્રહ્માસ્ત્ર 2 ને લઈને દર્શકોમાં ભારે ઉત્તેજના છે. આવી સ્થિતિમાં, હાલમાં જ સાંભળવામાં આવ્યું હતું કે યશ ફિલ્મના બીજા ભાગમાં જોવા મળશે. જ્યારે કરણ જોહરને (Karan Jophar)આ વિશે વાત કરવામાં આવી તો તેણે એક મીડિયા હાઉસ ને જવાબ આપ્યો અને કહ્યું, 'આ બધુ બકવાસ છે. અમે કોઈનો સંપર્ક કર્યો નથી.’ યાદ અપાવી દઈએ કે ફિલ્મના બીજા ભાગમાં દેવના પાત્રને(Dev role) લઈને સસ્પેન્સ ચાલુ છે. રિતિક રોશનથી લઈને રણવીર સિંહ સુધી દેવનું નામ સામે આવ્યું છે. દેવનું પાત્ર શિવ સાથે ટકરાશે, તેથી આ પાત્રને મજબૂત નામની જરૂર છે.

આ સમાચાર પણ વાંચો : શાહરુખ ખાન ના લાડલા આર્યન ખાને કાજોલની લાડલી ન્યાસા દેવગન સાથે ઉજવી દિવાળી- જાહ્નવી કપૂર પણ આવી નજર- જુઓ તસવીરો

તમને જણાવી દઈએ કે બીજા ભાગ માટે દેવનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે, પહેલા ભાગમાં તેની કેટલીક ઝલક બતાવવામાં આવી હતી, પરંતુ ચહેરા પરથી પડદો હટ્યો ન હતો. થોડા દિવસો પહેલા એક ઈન્ટરવ્યુમાં દેવના પાત્ર વિશે વાત કરતા અયાને(Ayan Mukherji) કહ્યું હતું કે, 'સાચું કહું તો ઘણા સમયથી અમે દેવના પાત્રના ચહેરાના ખુલાસા સાથે ફિલ્મનો અંત લાવવા જઈ રહ્યા હતા, પરંતુ ઘણું વિચારીને. પ્રેક્ષકોના મનમાં થોડી જિજ્ઞાસા પેદા કરવાની ઈચ્છા, અમે ત્યાં જ ફિલ્મ પૂરી કરી.

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version