Site icon

Karan johar: જાણો કેમ પાર્ટીઓની શાન ગણાતો કરણ જોહર ચુકી ગયો અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન?

Karan johar: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ નિર્દેશક કરણ જોહર ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તે આ ફંક્શન માં હાજર નહોતો રહી શક્યો હવે આ પાછળ નું કારણ સામે આવ્યું છે.

karan johar was not attending anant and radhika pre wedding function know the reason

karan johar was not attending anant and radhika pre wedding function know the reason

News Continuous Bureau | Mumbai 

Karan johar: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન 3 થી 5 માર્ચ સુધી જામનગર માં ચાલ્યા હતા. આ ફંક્શન માટે અંબાણી પરિવારે બોલિવૂડ થી લઈને ઘણી મોટી હસ્તીઓ ને આમંત્રણ આપ્યું હતું.સાથે જ અંબાણી પરિવારે બોલિવૂડ ના નિર્દેશક અને પાર્ટી ની શાન ગણાતા કરણ જોહર ને પણ આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમ છતાં કરણ જોહર આ ફંક્શન માં હાજર નહોતો રહ્યો. કરણ જોહર ની ગેર હાજરી એ લોકોના મનમાં ઘણા પ્રશ્નો ઉભા કર્યા હતા. હવે આ પ્રશ્નોનો અંત લાવતા તેની પાછળ નું કારણ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ISPL: અક્ષય કુમાર, સચિન તેંડુલકરે, રામ ચરણ અને સૂર્યા પર ચઢ્યો નાટુ-નાટુ નો રંગ, ISPL માં કર્યો ડાન્સ, જુઓ વિડીયો

 

કરણ જોહરે નહોતી આપી અનંત અને રાધિકા ના ફંક્શન માં હાજરી 

મીડિયા રિપોર્ટ મુજબ કરણ જોહર ને અનંત અને રાધિકા ના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવાનું હતું. અનંત અને રાધિકા ની સંગીત સેરેમની માં કરણ જોહર અને મનીષ મલ્હોત્રા સાથે પરફોર્મ કરવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ કરણની તબિયત બગડતા તે આ ફંક્શન માં હાજરી નહોતો આપી શક્યો. રિપોર્ટ મુજબ કરણ ને વાયરલ તાવ અને ગળામાં દુખાવો હતો. કરણ જોહર ની ગેરહાજરી ને કારણે, મનીષ મલ્હોત્રા એ અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, ખુશી કપૂર સાથે બોલે ચુડીયા પર પરફોર્મ કર્યું હતું. 


કરણ જોહરે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં તો હાજરી નહોતી આપી પરંતુ તેને પોતાના ઇંસ્ટાગ્રામ પર એક વિડીયો શેર કરી ને અનંત અને રાધિકા ને અભિનંદન પાઠવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Today’s Horoscope : આજનો દિવસ: ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Exit mobile version