Site icon News Continuous Bureau | Mumbai

વિદાય વખતે ખૂબ રડી હતી કિયારા અડવાણી, અભિનેત્રી ની માતા અને ભાઈ પણ થયા ભાવુક

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી હવે પતિ-પત્ની બની ગયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કિયારા અડવાણીએ તેની વિદાય વખતે ખુબ આંસુ વહાવ્યા હતા. આ સાથે અભિનેત્રીની માતા અને ભાઈ પણ ભાવુક થઈ ગયા હતા.

sidharth malhotra touched kiara advani feet on wedding ceremony

લગ્ન મંડપ માં સિદ્ધાર્થ મલ્હોત્રાએ તોડ્યો રૂઢિચુસ્ત રિવાજ, પત્ની કિયારા અડવાણી ના પગને કર્યો સ્પર્શ

News Continuous Bureau | Mumbai

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. શેરશાહ દંપતીએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ વચ્ચે લગ્ન કર્યા હતા. કિયારા અને સિદ્ધાર્થના લગ્નમાં કરણ જોહર થી લઈને શાહિદ કપૂર અને ઈશા અંબાણી પણ પહોંચ્યા હતા. બન્ને એ તેમના સોશિયલ એકાઉન્ટ પર તેમના લગ્નની તસવીરો શેર કરી છે. આ દરમિયાન કિયારા અને સિદ્ધાર્થના લગ્નને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

 

પંજાબી અને સિંધી રીતિ-રિવાજમાં થઇ કિયારા અડવાણીની વિદાય

મીડિયા રિપોર્ટ અનુસાર, કિયારા અડવાણીને પંજાબી અને સિંધી વિધિથી વિદાય આપવામાં આવી હતી. પુત્રીને વિદાય આપતી વખતે, કિયારાની માતા જેનેવિવ અને તેનો ભાઈ મિશાલ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તો બીજી તરફ કિયારા પણ તેની વિદાય પર ખુબ રડી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, કિયારાએ તેની વિદાય પર ઘણા આંસુ વહાવ્યા હતા, એટલું જ નહીં ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા.

 

આ દિવસે યોજાશે કિયારા સિદ્ધાર્થ નું રિસેપ્શન 

રિપોર્ટ્સનું માનીએ તો, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 8 ફેબ્રુઆરીએ જેસલમેરથી પ્રાઈવેટ જેટમાં સિદ્ધાર્થ મલ્હોત્રા ના દિલ્હીમાં ઘરે જવા માટે રવાના થશે. આ કપલ 9 ફેબ્રુઆરીએ તેમના નજીકના મિત્રો અને સંબંધીઓ માટે રિસેપ્શનનું આયોજન કરશે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી 10 ફેબ્રુઆરી એ મુંબઈ પાછા ફરશે અને ઇન્ડસ્ટ્રીના  મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કરશે. કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ના વેડિંગ રિસેપ્શનમાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ સહિત તમામ બોલિવૂડ સેલેબ્સ સામેલ થઈ શકે છે.

 

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version