Site icon

કિસી કા ભાઈ કિસી કી જાન જોઈને ચકરાવે ચડ્યા લોકોના મગજ ! સલમાન ખાન ના ડાયલોગ સાંભળ્યા બાદ ઇન્ટરનેટ પર થયો મીમ્સનો વરસાદ

કિસી કા ભાઈ કિસી કી જાન' રિલીઝ થયા પછી, ટ્વિટર પર મીમ્સ નું પૂર આવવા લાગ્યું છે. આવો જોઈએ કે સલમાન ખાનની ફિલ્મને લોકોએ કેવી પ્રતિક્રિયા આપી છે.

kisi ka bhai kisi ki jaan review fans shares funny memes after watching film

કિસી કા ભાઈ કિસી કી જાન જોઈને ચકરાવે ચડ્યા લોકોના મગજ ! સલમાન ખાન ના ડાયલોગ સાંભળ્યા બાદ ઇન્ટરનેટ પર થયો મીમ્સનો વરસાદ

News Continuous Bureau | Mumbai

સલમાન ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ આખરે સિનેમાઘરોમાં આવી ગઈ છે. KKBKKJ ને લઈને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને હતો. ફેન્સ તેમના ફેવરિટ સ્ટારને ફરી એકવાર સ્ક્રીન પર ધમાલ કરતા જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. જો કે હવે ફિલ્મ રિલીઝ થયા બાદ તેના વિશે મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. જ્યાં સલમાન ખાનના ફેન્સ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને બ્લોકબસ્ટર કહી રહ્યા છે, તો બીજી તરફ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર મીમ્સ પણ જોવા મળી રહ્યા છે. ફિલ્મ જોયા બાદ મોટાભાગના ચાહકો ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યા છે. ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં સલમાન ખાન ના ડાયલોગ્સ ની પણ ટ્વિટર પર મજાક ઉડાવવામાં આવી રહી છે. 

Join Our WhatsApp Community

 

લોકોએ આપી આવી પ્રતિક્રિયા 

કિસી કા ભાઈ કિસી કી જાન ફિલ્મ નું બજેટ  

ફિલ્મ વિશે વાત કરીએ તો, ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ લગભગ 150 કરોડ રૂપિયાના બજેટમાં બની છે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત પૂજા હેગડે, શહેનાઝ ગિલ, પલક તિવારી, ભૂમિકા ચાવલા, વેંકટેશ દગ્ગુબાતી, જગપતિ બાબુ, રાઘવ જુયલ પણ છે.રાઘવ જુયલ, સિદ્ધાર્થ નિગમ, જસ્સી ગિલ સહિત ઘણા સ્ટાર્સ મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.

Dhurandhar The Revenge Runtime: રેકોર્ડબ્રેક રન-ટાઈમ સાથે આવી રહી છે ‘ધુરંધર ૨’: રણવીર સિંહની આ ફિલ્મમાં જોવા મળશે પહેલા ભાગ કરતાં પણ ડબલ એક્શન!
Dhurandhar The Revenge Trailer: ‘ધુરંધર: ધ રિવિંજ’ ના ટ્રેલરની નવી તારીખ જાહેર: ગ્રાન્ડ ઈવેન્ટ રદ, હવે આ દિવસે ડિજિટલી ધૂમ મચાવશે રણવીર સિંહનું ટ્રેલર.
Is Thalapathy Vijay Dating Trisha Krishnan:વિજય-તૃષાના અફેરની ચર્ચાઓએ પકડ્યું જોર! સંગીતા સાથેના છૂટાછેડાના વિવાદમાં નવો વળાંક; જાણો ઇન્ડસ્ટ્રીમાં શું ચાલી રહ્યું છે
Rashmika Vijay Tirupati Balaji Visit: લગ્ન બાદ તિરુપતિ બાલાજીના શરણે પહોંચ્યા રશ્મિકા-વિજય: પરંપરાગત લુકમાં ભગવાન વેંકટેશ્વરના લીધા આશીર્વાદ; દેશભરમાં મીઠાઈ અને અન્નદાનની કરી જાહેરાત.
Exit mobile version