ભારત રત્ન અને સ્વર કોકિલા લતાજી થયા કોરોનાથી સંક્રમિત, મુંબઇની આ હોસ્પિટલમાં થયા દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થય    

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,11 જાન્યુઆરી 2022

મંગળવાર. 

બોલીવુડમાં એક પછી એક સ્ટાર કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે.

બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે.

કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

92 વર્ષીય ગાયક, હાલમાં હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.

શાબ્બાશ! કોરોના વધતા પ્રકોપ વચ્ચે વિતરણ કરવામાં આવશે મફત કોરોના પ્રોટેક્શન કીટઃ આ વેપારી સંસ્થા આવી આગળ જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More