Site icon

Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા એ આત્મહત્યા પહેલા આ બે વ્યક્તિઓ સાથે ફોન પર કરી હતી આવી વાત

Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા અનિલ મહેતા નું ગઈકાલે નિધન થયું છે. અનિલ મહેતા એ તેમના નિધન પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી.

malaika arora father death called these two person before suicide

malaika arora father death called these two person before suicide

News Continuous Bureau | Mumbai

Malaika arora father death: મલાઈકા અરોરા ના પિતા અનિલ મહેતા નું ગઈકાલે નિધન થયું છે.પિતાના આમ અચાનક થયેલા નિધન થી મલાઈકા અને તેની બહેન અમૃતા અરોરા ભાંગી પડ્યા છે. આવા સમય માં બંને અભિનેત્રીઓને સાંત્વના આપવા બોલિવૂડ ની ઘણી હસ્તીઓ પહોંચી હતી. મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા અનિલ મહેતા એ આત્મહત્યા કરી હતી જોકે તેમની આત્મહત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ દરમિયાન હવે એક મોટી માહિતી સામે આવી રહી છે. અનિલ મહેતા એ તેમના નિધન પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Devra part 1: એક્શન થી ભરપૂર દેવરા પાર્ટ 1 નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર વચ્ચે જોવા મળી જંગ

મલાઈકા ના પિતા એ કરી હતી દીકરીઓ સાથે વાત 

મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકા ના પિતા અનિલ મહેતા એ મરતા પહેલા તેમની બંને દીકરીઓ મલાઈકા અને અમૃતા સાથે ફોન પર વાત કરી હતી. ફોન પર અનિલ મહેતાએ તેમની બંને દીકરીઓને કહ્યું હતું કે ‘હું હવે થાકી ગયો છું’. 


મીડિયા રિપોર્ટ મુજબ મલાઈકાના પિતા અનિલ મહેતાએ બુધવારે સવારે પોતાના ઘરના છઠ્ઠા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. આ મામલે મલાઈકાની માતાએ પોતાનું નિવેદન નોંધાવ્યું છે. મલાઈકા અને અમૃતાને પિતાના નિધનના સમાચાર મળતા જ બંને બહેનો તેમના માતા-પિતાના ઘરે પહોંચી ગઈ હતી .

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Aryan Khan: જાણો કેમ કેમેરા સામે હસતો નથી આર્યન ખાન? રાઘવ જુયાલે કર્યો શાહરુખ ખાન ના દીકરા ને લઈને ખુલાસો
Anupama spoiler : ‘અનુપમા’માં ગણપતિ વિસર્જનના એપિસોડમાં થશે ધમાકો, તોષૂ, ગૌતમ અને રાહીનો થશે હિસાબ
Nafisa Ali: અભિનેત્રી નફીસા અલીને ફરીથી થયું કેન્સર, સ્ટેજ 4 કેન્સર માટે શરૂ થશે કીમોથેરાપી
Jolly LLB 3: અક્ષય કુમારની ‘જોલી એલએલબી 3’ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, ફિલ્મ માં થયા આટલા મોટા ફેરફાર
Exit mobile version