Site icon

Mithun chakraborty: 3 નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા મિથુન ચક્રવર્તી હવે આ એવોર્ડ થી થશે સન્માનિત, ભારત ના માહિતી અને પ્રસારણ મંત્રી એ કરી જાહેરાત

Mithun chakraborty: મિથુન ચક્રવર્તી ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવશે.

mithun chakraborty to be awarded dadasaheb phalke award

mithun chakraborty to be awarded dadasaheb phalke award

News Continuous Bureau | Mumbai

Mithun chakraborty: મિથુન ચક્રવર્તી બોલિવૂડ ના દિગ્ગ્જ અભિનેતા છે. મિથુન એ બોલિવૂડ ને ઘણી સફળ ફિલ્મો આપી છે.મિથુન ચક્રવર્તી ને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ એવોર્ડ 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન એનાયત કરવામાં આવશે.આ વિશે ની માહિતી માહિતી અને પ્રસારણ મંત્રી  અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપી છે. તેમને આ પુરસ્કાર 8 ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આપવામાં આવશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiyaa 3 teaser: રુહ બાબા ના નાકમાં દમ કરવા આવી મંજુલીકા,ભૂલ ભુલૈયા 3 ના ટીઝર માં ના જોવા મળી આ અભિનેત્રી ની ઝલક

મિથુન ચક્રવર્તી ને મળશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ 

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના સોશિયલ મીડિયા પર આ માહિતી શેર કરતા લખ્યું, “મિથુન દાની અદ્ભુત સિનેમેટિક સફર ઘણી પેઢીઓને પ્રેરણા આપે છે. “દાદાસાહેબ ફાળકે સિલેક્શન જ્યુરીએ નિર્ણય લીધો છે કે ભારતીય સિનેમામાં તેમના યોગદાન માટે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સન્માનિત કરવામાં આવશે તે જાહેર કરવું સન્માનની વાત છે.તેમને આ પુરસ્કાર 8 ઓક્ટોબર 2024ના રોજ યોજાનાર 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન આપવામાં આવશે.” 


મિથુને ચક્રવર્તી ને તેમની ફિલ્મ  પ્રથમ ફિલ્મ ‘મૃગયા’ (1976) માટે શ્રેષ્ઠ અભિનેતા (પુરુષ)નો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને વર્ષ 1993માં આવેલી ફિલ્મ ‘તહાદર કથા’ માટે બીજો નેશનલ એવોર્ડ મળ્યો હતો, જ્યારે ત્રીજો નેશનલ એવોર્ડ વર્ષ 1996માં આવેલી ફિલ્મ ‘સ્વામી વિવેકાનંદ’ માટે મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version