Site icon

Ranbir kapoor in Ramayana: જાણો કેવી રીતે એનિમલ નો ખૂંખાર રણવિજય બન્યો રામાયણ માં શાંત રામ, કાસ્ટિંગ ડાયરેક્ટર એ કર્યો ખુલાસો

Ranbir kapoor in Ramayana: રણબીર કપૂર નિતેશ તિવારી ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી રહ્યો છે. આ અગાઉ રણબીર કપૂરે ફિલ્મ એનિમલ માં રણવિજય ની ભૂમિકા ભજવી હતી. હવે ફિલ્મ રામાયણ ના કાસ્ટિંગ ડાયરેક્ટરે ખુલાસો કર્યો છે કે કેવી રીતે રણબીર કપૂર રણવિજય માંથી રામ બન્યો.

mukesh chhabra reveales why ranbir kapoor selected to play rama in ramayana

mukesh chhabra reveales why ranbir kapoor selected to play rama in ramayana

News Continuous Bureau | Mumbai

Ranbir kapoor in Ramayana: રણબીર કપૂર નિતેશ તિવારી ની રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મ માં તેની સાથે સાઉથ ની સુપરસ્ટાર અભિનેત્રી સાઈ પલ્લવી માતા સીતા ની ભૂમિકામાં જોવા મળશે.રામાયણ માં કાસ્ટ થતા પહેલા રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ રિલીઝ થઇ હતી જેમાં તેને ખૂંખાર રણવિજય ની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ તેને રામાયણ માં ભગવાન રામ ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો હવે લોકો ના મનમાં ફક્ત એક જ પ્રશ્ન છે કે એનિમલ માં રણવિજય ને જોયા બાદ રામાયણ માં ભગવાન રામ માટે રણબીર કપૂર ને કેવી રીતે પસંદ કરવામાં આવ્યો જેનો ખુલાસો ફિલ્મ  ના કાસ્ટિંગ ડાયરેક્ટરે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Randeep hooda birthday: મહિના ના ફક્ત 35,000 નો પગાર મેળવનાર રણદીપ હુડા આજે છે કરોડો ની સંપત્તિ નો માલિક, જાણો અભિનેતા ની નેટવર્થ વિશે

રામાયણ માં કેમ રણબીર કપૂર ભજવશે રામ ની ભૂમિકા 

એક પોડકાસ્ટ માં આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન રામાયણ ફિલ્મ ના કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબરા ને પૂછવામાં આવ્યું કે કેમ રણબીર કપૂર ને જ ફિલ્મ રામાયણ માં રામ ની ભૂમિકા માટે પસંદ કરવામાં આવ્યો જેના જવાબ માં મુકેશે કહ્યું, ‘તેના ચહેરા પર શાંતિ છે, જે જોઈતી હતી… નિતેશે આ રોલ માટે તેના વિશે ઘણા સમય પહેલા વિચાર્યું હતું. આ ખૂબ જ યોગ્ય નિર્ણય છે. ફિલ્મ રિલીઝ થયા પછી ખબર પડશે.આવા પ્રોજેક્ટ્સમાં કાસ્ટિંગ માટે ઘણી પ્રામાણિકતા ની જરૂર છે. તેથી તે થોડી અલગ રીતે કરવામાં આવે છે.’ મુકેશ છાબરા મુજબ પૌરાણિક ફિલ્મો માટે કાસ્ટિંગ અધિકૃતતા અને સન્માન સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત મુકવાશ છાબરા એ જણાવ્યું કે, ‘સિક્વલ માટે કાસ્ટિંગ હજુ પ્રક્રિયામાં છે.’


રામાયણ ના સેટ પરથી રણબીર કપૂર અને સાઈ પલ્લવી ની તસવીરો લીક થઇ હતી જેને લઇને ફિલ્મના પ્રોડ્યૂસર એ રામાયણના સેટને ચારે બાજુથી કવર કરી લીધો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar: નિક જોનસ પર ચઢ્યો રણવીર સિંહનો ખુમાર! ‘શરારત’ ગીત પર જોનસ બ્રધર્સનો દેશી ડાન્સ વાયરલ.
Avatar 3 Review: અવતાર ૩ રિવ્યુ: દ્રશ્યોમાં જાદુ પણ વાર્તામાં એ જ જૂનો ‘દમ’, શું જેમ્સ કેમરૂનની ‘ફાયર એન્ડ એશ’ જોવી જોઈએ? વાંચો ટિકિટ બુક કરાવતા પહેલા
Movie Tickets: સસ્તી ટિકિટ અને ફેમિલી આઉટિંગ: મંગળવારે સિનેમા હોલમાં કેમ હોય છે સ્પેશિયલ ઓફર્સ?
Ikkis Final Trailer: ‘ઇક્કીસ’ ટ્રેલર: ૧૯૭૧ના યુદ્ધના હીરો અરુણ ખેત્રપાલની શૌર્યગાથા, અગસ્ત્ય નંદા અને ધર્મેન્દ્રની જોડીએ જીત્યા દિલ!
Exit mobile version