Site icon News Continuous Bureau | Mumbai

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ ‘કોર્ટ’ ના આ અભિનેતાનું કોરોનાને કારણે થયું નિધન. 

રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મરાઠી ફિલ્મ ‘કોર્ટ’માં નારાયણ કાંબલેની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર અભિનેતા વીરા સાથીદારનું કોરોનાને કારણે નિધન થયું છે. 

ગત અઠવાડિયે કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને નાગપુરની એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે, વીરા સાથીદાર એક ઉત્તમ અભિનેતા ઉપરાંત લેખક, કવિ, વિચારક, સામાજિક કાર્યકર અને પત્રકાર પણ હતા.

આગામી રવિવારે બેંકો ની આરટીજીએસ સેવા 14 કલાક માટે બંધ રહેશે. રિઝર્વ બેન્કે કરી જાહેરાત.

Allu Arjun| સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનનું મુંબઈમાં નવું સરનામું! આટલા કરોડનું છે જુહુનું ઘર, ભાડું જાણીને ચોંકી જશો
Dhurandhar 2 Box office| ‘ધુરંધર 2’ ની રેકોર્ડબ્રેક કમાણી, યુકેમાં શાહરૂખ ખાનની ‘પઠાન’ નો રેકોર્ડ થયો ધ્વસ્ત
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ માં થશે ઓરિજિનલ વિલનની ધમાકેદાર વાપસી ટીઆરપી વધારવા એકતા કપૂરનો માસ્ટરસ્ટ્રોક!
Jasmine Sandlas concert| કોન્સર્ટમાં અજીબ હરકતો અને લિપસિંકિંગનો આરોપ જેસ્મીન સન્ડલાસના પર્ફોર્મન્સથી ફેન્સ નિરાશ
Exit mobile version