Site icon

સેટ પર તબિયત લથડવાને કારણે આ અભિનેત્રીને હૉસ્પિટલ લઈ જવાઈ, ડૉક્ટરે આપી આરામ કરવાની સલાહ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 7 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શનિવાર

‘પ્યાર કા પંચનામા’ ફેમની નુસરત ભરૂચા માટે પરેશાન કરવાવાળી ખબર છે. નુસરત તેની આગલી ફિલ્મ લવ રંજનની સાથે કરી રહી છે. વાત એમ છે કે નુસરત મુંબઈના સ્ટુડિયોમાં હતી. ફિલ્મ મેકરે નુસરત સાથે 23 -24 દિવસનું શૂટિંગ કર્યું હતું, પરંતુ અત્યારે શૂટિંગ બંધ છે. છેલ્લા કેટલાક દિવસથી નુસરતની તબિયત સારી ન હતી. તે માંડ માંડ ઊભી રહી શકતી હતી. સેટ પર ચક્કર આવવાને કારણે તેને હિન્દુજા હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. તેનું બ્લડપ્રેશર પણ લો થઈ ગયું હતું. રાહતની વાત એ છે કે નુસરતને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી નથી, પરંતુ ડૉક્ટરે તેને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી છે.

લારા દત્તાનું હતું ઇન્દિરા ગાંધી સાથે ઇનડાયરેક્ટ કનેક્શન; જાણો વિગત

એક મીડિયા હાઉસ સાથે વાતચીતમાં નુસરતે કહ્યું કે ‘ડૉક્ટરોએ કહ્યું કે આ વરટિગો ઍટેક છે. વધુ તાણને કારણે તેને ચક્કર આવ્યાં હતાં.

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version