Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો, તૃણમૂલ કોંગ્રેસ ની સાંસદ સભ્ય અને અભિનેત્રી નુસરત જહાં ને સારા દિવસો છે, પણ તેના પતિને ખબર નથી!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 9 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

અભિનેત્રી અને તૃણમૂલ કૉન્ગ્રેસની સાંસદ નુસરત જહાં ફરી એકવાર ચર્ચામાં આવી છે. લેખક તસલીમા નસરીને નુસરત વિશે ફેસબુક પોસ્ટ લખી છે. આ પોસ્ટને કારણે ભારે વિવાદ થયો છે. નૂસરત જહાં ગર્ભવતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન અલગ છે અને અફવાઓ ફેલાઈ રહી છે કે તેઓ અલગ થવાનાં આરે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નુસરત અને અભિનેતા યશ દાસગુપ્તા વચ્ચેનો પ્રેમસંબંધ ગાઢ બની ગયો છે.

તસલીમા નસરીને બંગાળીમાં એક ફેસબુક પોસ્ટ લખી હતી કે “હાલમાં નુસરતના સમાચારો ચર્ચામાં છે. તે ગર્ભવતી છે. તેના પતિને આ વિશે કંઈ જ ખબર નથી. બંને છ મહિનાથી અલગ રહે છે. નુસરત યશ નામના અભિનેતા સાથે પ્રેમમાં છે.” નસરીને વધુમાં કહ્યું કે લોકોને લાગે છે કે નુસરતના બાળકનો પિતા નિખિલ નહીં, પણ યશ છે.

ઉલ્લેખનીય છે કે આ પોસ્ટ બાદ વિવિધ પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. નુસરત અને નિખિલે જૂન 2019માં લગ્ન કર્યાં હતાં. તુર્કીમાં, તેઓએ વૈભવી રીતે એકબીજા સાથે રહેવાના સોગંદ લીધા હતા, પરંતુ હવે બંને વચ્ચેના સંબંધો નબળા થઈ ગયા છે. નુસરત અને યશનો પ્રેમસંબંધ વધવા માંડ્યો. યશ ભાજપના સમર્થક છે અને નુસરત TMC સમર્થક છે. બંગાળની ચૂંટણી દરમિયાન અભિનેતા યશે કહ્યું હતું કે નુસરત સાથે તેમનો સંબંધ વ્યાવસાયિક છે અને અમે બંને જુદા-જુદા પક્ષના સમર્થક છીએ.

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version