દિવંગત ભારત રત્ન લતા મંગેશકર, જેમણે નરેન્દ્ર મોદીને પ્રથમ વખત વડા પ્રધાન બનવાની શુભેચ્છા આપી હતી. તેમના નિધન પછી પણ વડાપ્રધાનને આ રીતે તેમના નામની શુભેચ્છા મળી.

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

સુર કોકીલા અને ભારત રત્ન (Bharat Ratna) સ્વ.લતા મંગેશકર (Lata Mangeshkar)ની યાદમાં, તેમના પરિવારે સોમવારે ‘લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ’(Lata Deenanath Mangeshkar)ની જાહેરાત કરી છે.

આ વખતે આ પહેલો એવોર્ડ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને આપવામાં આવનાર છે. 

`લતા દીનાનાથ મંગેશકર` એવોર્ડ ઉષા મંગેશકર(Usha mangeshkar)  વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એનાયત કરશે. 

24 એપ્રિલે મુંબઈમાં (Mumbai)વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરવામાં આવશે. 

આ એવોર્ડ સમારોહ મુંબઈના ષણમુખાનંદ હોલમાં યોજાશે.

આ સમાચાર પણ વાંચો :   'ધ કાશ્મીર ફાઇલ્સ'ની સફળતા પછી, આખી ટીમ ફરી એકવાર આવી સાથે, ભારતીય ઇતિહાસ પર આધારિત વધુ બે ફિલ્મો પર કરશે કામ; જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More