News Continuous Bureau | Mumbai
Pushpa 2: પુષ્પા 2 એ 5 ડિસેમ્બર ના રોજ રિલીઝ થવાની છે.આ ફિલ્મ માં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મ ને લઈને લોકો ખુબ ઉત્સાહિત છે.તાજેતર માં જ બિહાર ના પટના માં આ ફિલ્મ નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું હવે સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા આવી માંગણી કરી છે.
આ સમાચાર પણ વાંચો : Aaradhya bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના છૂટાછેડા ની વચ્ચે બચ્ચન પરિવાર ના આ સભ્ય એ આરાધ્યા ના જન્મદિવસ ને બનાવ્યો ખાસ, અલગ અંદાજ માં આપી શુભેચ્છા
પુષ્પા 2 ના સળગાવવામાં આવ્યા પોસ્ટર
સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખ અને બીજેપી નેતા એ તેમના સમર્થકો સાથે ફિલ્મના વિરોધમાં પોસ્ટરો સળગાવ્યા હતા.આ સાથે જ તેમને ફિલ્મમાંથી વિવાદાસ્પદ સીન હટાવવાની માંગ કરી હતી અને ધમકી આપી હતી કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ બિહારમાં ફિલ્મને રિલીઝ થવા દેશે નહીં.
पटना में फिल्म पुष्पा 2 का विरोध. सवर्ण क्रांति सेना के अध्यक्ष कृष्ण कुमार कल्लू ने जलाया पुतला. फिल्म में हिंदू देवी देवताओं के मजाक उड़ाने का आरोप pic.twitter.com/jEoP6amHP1
— Bihar 4pm (@4pm_bihar) November 18, 2024
તમને જણાવી દઈએ કે પુષ્પા 2 ના એક સીન માં અલ્લુ અર્જુન ને કાલી દેવી તરીકે દર્શાવવામાં આવ્યો છે, જે ચિત્રણમાં કેટલાક હિંદુ સંગઠનોના સભ્યોએ વાંધો ઉઠાવ્યો છે. તેમને દલીલ કરે છે કે આ ચિત્રણ હિંદુ દેવતાઓની મજાક ઉડાવે છે, જે બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ફિલ્મોના વિરોધમાં પણ ઉભરી આવે છે, જેના પર સતત હિન્દુ દેવતાઓનો અનાદર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)