Site icon

દક્ષિણ ભારતના થલાઈવા રાજકારણ નહિ ખેલે.. દર્શકોને હાથ જોડીને કરી આ વિનંતી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

11 જાન્યુઆરી 2021

રજનીકાંત એટલે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર.. જેને લોકો ભગવાન તરીકે પૂજે છે. પરંતું તેમના ચાહકો આજકાલ જે કરી રહયાં છે, તેને કરણે રાજનીકાંતને દુઃખ પહોંચ્યું છે. તેમના ચાહકો સમર્થકોએ રવિવારે ચેન્નાઇમાં તેમને રાજકારણમાં જોડાવાની માંગ સાથે એક પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શન બાદ રજનીકાંતે ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના નિર્ણય સામે વિરોધ ન કરે. નોંધનીય છે કે ગયા વર્ષના ડિસેમ્બરમાં રજનીકાંતે ઉંમર અને આરોગ્યનાં કારણે રાજકારણમાં પ્રવેશવાની યોજનાઓને રદ કરી, પોતાના અનુયાયીઓને નિરાશ કર્યા, જેઓ વર્ષોથી તેમના રાજકારણમાં આવવાની રાહ જોતા હતા.

સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે કહ્યું કે તેઓ પોતાનું મન બનાવી ચૂક્યા છે અને તેઓ રાજકારણમાં ક્યારેય પ્રવેશ કરશે નહીં. કારણકે ડોક્ટરોએ તેમને પૂરતા આરામની સલાહ આપી છે.

 

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version