Site icon

દક્ષિણ ભારતના થલાઈવા રાજકારણ નહિ ખેલે.. દર્શકોને હાથ જોડીને કરી આ વિનંતી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

11 જાન્યુઆરી 2021

રજનીકાંત એટલે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર.. જેને લોકો ભગવાન તરીકે પૂજે છે. પરંતું તેમના ચાહકો આજકાલ જે કરી રહયાં છે, તેને કરણે રાજનીકાંતને દુઃખ પહોંચ્યું છે. તેમના ચાહકો સમર્થકોએ રવિવારે ચેન્નાઇમાં તેમને રાજકારણમાં જોડાવાની માંગ સાથે એક પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શન બાદ રજનીકાંતે ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના નિર્ણય સામે વિરોધ ન કરે. નોંધનીય છે કે ગયા વર્ષના ડિસેમ્બરમાં રજનીકાંતે ઉંમર અને આરોગ્યનાં કારણે રાજકારણમાં પ્રવેશવાની યોજનાઓને રદ કરી, પોતાના અનુયાયીઓને નિરાશ કર્યા, જેઓ વર્ષોથી તેમના રાજકારણમાં આવવાની રાહ જોતા હતા.

સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે કહ્યું કે તેઓ પોતાનું મન બનાવી ચૂક્યા છે અને તેઓ રાજકારણમાં ક્યારેય પ્રવેશ કરશે નહીં. કારણકે ડોક્ટરોએ તેમને પૂરતા આરામની સલાહ આપી છે.

 

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version