Site icon

દક્ષિણ ભારતના થલાઈવા રાજકારણ નહિ ખેલે.. દર્શકોને હાથ જોડીને કરી આ વિનંતી..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Community

11 જાન્યુઆરી 2021

રજનીકાંત એટલે દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર.. જેને લોકો ભગવાન તરીકે પૂજે છે. પરંતું તેમના ચાહકો આજકાલ જે કરી રહયાં છે, તેને કરણે રાજનીકાંતને દુઃખ પહોંચ્યું છે. તેમના ચાહકો સમર્થકોએ રવિવારે ચેન્નાઇમાં તેમને રાજકારણમાં જોડાવાની માંગ સાથે એક પ્રદર્શન કર્યું હતું.

આ પ્રદર્શન બાદ રજનીકાંતે ચાહકોને અપીલ કરી છે કે તેઓ તેમના નિર્ણય સામે વિરોધ ન કરે. નોંધનીય છે કે ગયા વર્ષના ડિસેમ્બરમાં રજનીકાંતે ઉંમર અને આરોગ્યનાં કારણે રાજકારણમાં પ્રવેશવાની યોજનાઓને રદ કરી, પોતાના અનુયાયીઓને નિરાશ કર્યા, જેઓ વર્ષોથી તેમના રાજકારણમાં આવવાની રાહ જોતા હતા.

સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે કહ્યું કે તેઓ પોતાનું મન બનાવી ચૂક્યા છે અને તેઓ રાજકારણમાં ક્યારેય પ્રવેશ કરશે નહીં. કારણકે ડોક્ટરોએ તેમને પૂરતા આરામની સલાહ આપી છે.

 

Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Exit mobile version