Site icon News Continuous Bureau | Mumbai

મુકેશ અંબાણી એ રણબીર કપૂર ને આપી હતી આ સલાહ, એવોર્ડ ફંક્શનમાં એનિમલ અભિનેતા એ કર્યો ખુલાસો

Ranbir kapoor: રણબીર કપૂરે તાજેતરમાં એક એવોર્ડ ફંક્શન માં હાજરી આપી હતી આ દરમિયાન તેને મુકેશ અંબાણી ને તેનો આદર્શ માનતા કેટલાક ખુલાસા કર્યા હતા

ranbir kapoor follows this advice of mukesh ambani

ranbir kapoor follows this advice of mukesh ambani

News Continuous Bureau | Mumbai 

Ranbir kapoor:  રણબીર કપૂર તેની ફિલ્મ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. તાજેતરમાં જ રણબીર કપૂર એક એવોર્ડ ફંક્શન માં પહોંચ્યો હતો. આ દરમિયાન રણબીરે તેના જીવનના ત્રણ મજબૂત સ્તંભો વિશે વાત કરી હતી. આ સાથે અભિનેતાએ એ વિશે પણ ખુલીને વાત કરી કે તે કોને જીવનમાં પોતાનો રોલ મોડલ માને છે અને તેમની પાસેથી તેમને શું સૂચનો મળ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dunki: ડંકી નું રાતોરાત બદલાઈ ગયું ડિજિટલ પ્લેટફોર્મ, જિયો સિનેમા નહીં પરંતુ આ ઓટિટિ પર રિલીઝ થઇ શાહરુખ ખાન ની ફિલ્મ

રણબીર કપૂર ને મુકેશ અંબાણી એ આપી હતી સલાહ 

એવોર્ડ શો દરમિયાન રણબીર કપૂરે દેશના સૌથી સફળ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પોતાની પ્રેરણા અને રોલ મોડલ ગણાવ્યા હતા. રણબીર કપૂરે તેને મુકેશ અંબાણી તરફ થી મળેલી સલાહ વિશે પણ ખુલાસો કર્યો હતો.  રણબીરે જણાવ્યું કે મુકેશ અંબાણી એ  તેને કહ્યું હતું કે, ‘તમારી સફળતા કે નિષ્ફળતાને ક્યારેય તમારા પર હાવી ન થવા દો.’ આ સિવાય રણબીરે આગળ કહ્યું, ‘તેના જીવનનો પહેલો આધાર સારું કામ કરવું છે, સાથે જ એક સારો વ્યક્તિ, સારો પુત્ર, સારો ભાઈ અને સારો મિત્ર બનવું છે’.

 

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version