Site icon

તાલિબાન સાથે RSSની તુલના ગીતકાર જાવેદ અખ્તરને ભારે પડી, કોર્ટે નોટિસ જારી કરી આ તારીખે હાજર થવાનો આદેશ આપ્યો 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 28 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

 ગીતકાર લેખક જાવેદ અખ્તર તાલિબાનની આરએસએસ સાથે તુલના કરતા તેમની કથિત ટિપ્પણી માટે મુશ્કેલીમાં મુકાયા છે.

આરએસએસના કાર્યકર વિવેક ચાંપાનેરકરે ગીતકાર જાવેદ અખ્તર સામે સંઘની તાલિબાન સાથે તુલનાત્મક ટિપ્પણી કરવા બદલ બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.

કેસ દાખલ કર્યા બાદ કોર્ટે જાવેદ અખ્તરને નોટિસ મોકલી છે અને સુનાવણી માટે 12 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.

અરજદાર વતી હાજર રહેલા એડવોકેટ આદિત્ય મિશ્રાએ દલીલ કરી હતી કે અખ્તરે નાગપુર-મુખ્ય મથક હિન્દુત્વ સંગઠન સામે "અપમાનજનક" ટિપ્પણી કરી છે અને અખ્તર પાસેથી 1 રૂપિયા વળતરની માંગ કરી છે.

જાણીતા બોલિવૂડ સ્ક્રિપ્ટરાઈટરે આ મહિનાની શરૂઆતમાં એક મોટો વિવાદ ઉભો કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે "તાલિબાન ઈસ્લામિક દેશ ઈચ્છે છે. આ લોકો હિન્દુ રાષ્ટ્ર બનાવવા માંગે છે." રાજ્યસભાના પૂર્વ સભ્યએ આરએસએસનું નામ લીધા વગર આ વાત કરી હતી.

આરે કૉલોનીમાં ફરી એક વખત દીપડાનો આતંક, 4 વર્ષના બાળક પર હુમલો; પિતાએ આ રીતે બચાવ્યો બાળકનો જીવ

Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Border 2 Banned in Gulf: ગલ્ફ દેશોમાં ‘બોર્ડર 2’ પર પ્રતિબંધથી ખળભળાટ! સાઉદી અને UAE એ કેમ દેખાડી લાલ આંખ? જાણો કરોડોના નુકસાન પાછળનું અસલી કારણ
Dhurandhar OTT Release: થિયેટરોમાં રેકોર્ડ તોડ્યા બાદ હવે OTT પર આવશે ‘ધુરંધર’ની આંધી: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર રિલીઝ થશે ફિલ્મ
Yeh Rishta Kya Kehlata Hai Twist: લીપ પહેલા મુખ્ય પાત્રના મોતથી વાર્તામાં આવશે નવો વળાંક; જાણો કઈ 2 અભિનેત્રીઓની થવાની છે ધમાકેદાર એન્ટ્રી
Exit mobile version