News Continuous Bureau | Mumbai
YRKKH Sachin tyagi: ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહ્યો છે. હવે આ સિરિયલ માં સચિન ત્યાગી મનીષ ગોએન્કા નુ નાયબી પાત્ર ભજવી રહ્યા છે. હવે તેઓ પોતાના ધર્મની બહાર જઈને રમઝાનમાં રોઝા રાખીને પ્રેરણાદાયક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યા છે. સચિન ત્યાગી, જેમણે એક્ટ્રેસ રક્ષંદા ખાન સાથે લગ્ન કર્યા છે, તેઓ પોતાને પત્ની સાથે રોઝા રાખતા જોઈને ખુશી અનુભવે છે.
આ સમાચાર પણ વાંચો: Emraan hashmi birthday: બોલિવૂડ માં સિરિયલ કિસર તરીકે પ્રખ્યાત ઇમરાન હાશ્મી છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ની નેટ વર્થ વિશે
સચિન ત્યાગી રાખે છે રોઝા
એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત દરમિયાન સચિન ત્યાગીએ કહ્યું કે, તેઓ રોઝા રાખીને તેમનું જીવન વધુ સારું બનતું જુએ છે. તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે શરૂઆતમાં તેઓ માનતા નહોતા કે કોઈ 30 દિવસ સુધી આમ કરી શકે છે.સચિન પોતાની પત્ની રક્ષંદા માટે પોતાના ધર્મથી આગળ વધીને રોઝા રાખે છે. તેમણે કહ્યું, “જ્યારે તમે મનથી અને પ્રેમથી કંઈક કરો છો, ત્યારે તે શક્ય બની જાય છે.” તમારા જીવનસાથીના ધર્મને સમજવા માટે સચિને હદીસનું અધ્યયન કર્યું. તેઓ 3000 મુદ્દાઓમાંથી 1200-1400 પોઇન્ટસ વાંચવામાં સમર્થ થયા, અને તેમને સમજાયું કે બધું સમાન છે; માત્ર અભિવ્યક્તિનો ધારો અલગ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે, સચિન ત્યાગી ઘણા વર્ષો થી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં મનીષ ગોએન્કા ના પાત્ર માં જોવા મળી રહ્યા છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)