જાણીતા સંતુરવાદક પંડિત શિવકુમાર શર્માનું લાંબી માંદગી બાદ નિધન, સંગીત જગતમાં શોકની લાગણી… 

News Continuous Bureau | Mumbai

દેશના જાણીતા સંતુરવાદક(Santoor maestro ) પંડિત શિવકુમાર શર્માનું(Pandit Shivkumar Sharma)  કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે. 
 
84 વર્ષના મહાન સંગીતકારે(music artist) આજે લાંબી માંદગી બાદ અંતિમ શ્વાસ લીધા છે. 

છેલ્લા છ મહિનાથી પંડિત શિવકુમાર કિડની(Kidney) સંબંધિત સમસ્યાઓથી પીડાતા હતા અને ડાયાલિસિસ(Dialysis) પર હતા. 

ભારતીય સંગીતને(Indian music) તેમની વિશિષ્ટ શૈલીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે(International level) વિશેષ ઓળખ પ્રાપ્ત થઇ છે.

આ સમાચાર પણ વાંચો :  કેમ અત્યાર સુધી સોશિયલ મીડિયાથી દૂર છે રણબીર કપૂર? માતા નીતુ કપૂરે જણાવ્યું આ પાછળ નું કારણ

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *